Swami Smarananda: સ્વામી સ્મરણાનંદનું અનંત યાત્રા પર પ્રસ્થાન થી મારું મન પણ કરોડો ભક્તો જેમ જ દુઃખી છે: પ્રધાનમંત્રી

અનંત પ્રસ્થાન પર સ્વામી સ્મરણાનંદ(Swami Smarananda) લેખકઃ નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી Swami Smarananda: લોકસભા ચૂંટણીના મહાપર્વની ભાગદોડ વચ્ચે એક એવા સમાચાર આવ્યા, જેણે મન-મસ્તિષ્કમાં થોડી ક્ષણો માટે એક સ્તબ્ધતા લાવી દીધી. … Read More

DA Hike: કેન્દ્રીય સરકારની મોટી જાહેરાત, કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરશે વધારો

DA Hike: કર્મચારીઓ અને પેન્શનરનોના ડીએ અને ડીઆરમાં 4 ટકાનો વધારો કર્યો નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ DA Hike:કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યાં છે. તેવામાં સરકાર જલ્દી કર્મચારીઓ … Read More

Delhi-Mumbai Green Expressway: વડોદરાથી ભરૂચ સુધીના એક્સપ્રેસવે વડાપ્રધાને રાષ્ટ્રને કર્યા સમર્પિત

Delhi-Mumbai Green Expressway: આગામી સમયમાં દિલ્હી-મુંબઇ ગ્રીન એક્સપ્રેસ વે વડોદરા માટે વિકાસની નવી શક્યતાઓના દ્વાર ખોલશે અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ Delhi-Mumbai Green Expressway: કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે માર્ગો એ … Read More

ADI Division Stations Redevelopment: વડાપ્રધાન અમદાવાદ મંડળના 09 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ કરશે

ADI Division Stations Redevelopment: 19 રોડ અંડરબ્રિજ-અંડરપાસનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ ADI Division Stations Redevelopment: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરી (સોમવાર)ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 554 … Read More

Railway Station Redevelopment: વડાપ્રધાન રાજકોટ ડિવિઝનના 12 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનું શિલાન્યાસ કરશે

Railway Station Redevelopment: 20 રોડ ઓવેર બ્રિજ/અંડરપાસનું શિલાન્યાસ/ઉદ્ઘાટન પણ કરવામાં આવશે રાજકોટ, 22 ફેબ્રુઆરીઃ Railway Station Redevelopment: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરી (સોમવાર)ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 551 સ્ટેશનોના પુનઃવિકાસ … Read More

PM Modi in Jammu: પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં કરોડોની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું

PM Modi in Jammu: પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાંથી 1500 નવી સરકારી ભરતીઓને નિમણૂકના આદેશોનું વિતરણ પણ કર્યું નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ PM Modi in Jammu: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુમાં રૂ.32,000 કરોડથી વધારેની કિંમતની વિવિધ … Read More

Firecracker Factory Blast: તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 09 કામદારોના મોત, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

Firecracker Factory Blast: પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ.2 લાખની સહાયતા આપવાની જાહેરાત કરી નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃ Firecracker Factory Blast: તમિલનાડુની એક ફટાકડા ફેક્ટરીમાં આજે મોટો વિસ્ફોટ થયો હતો. કહેવામાં … Read More

Gurugram Metro Rail: પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીનાં રોજ ગુરુગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

Gurugram Metro Rail: પ્રધાનમંત્રી એઈમ્સ રેવાડીનો શિલાન્યાસ કરશે અમદાવાદ, 15 ફેબ્રુઆરી: Gurugram Metro Rail: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2024નાં રોજ રેવાડી, હરિયાણાની મુલાકાત લેશે. બપોરે લગભગ 1:15 વાગ્યે તેઓ … Read More

PM Modi Inaugurates Abu Dhabi Hindu Temple: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું

PM Modi Inaugurates Abu Dhabi Hindu Temple: મંદિરની ભવ્યતા જોઈને પીએમ મોદી ખૂબ જ ખુશ દેખાયા અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ PM Modi Inaugurates Abu Dhabi Hindu Temple: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે … Read More

Pradhan Mantri Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજીયાત

Pradhan Mantri Kisan Samman Nidhi Yojana: બાકી રહેલા ખેડૂત લાભાર્થીઓ ઇ-કેવાયસી કરાવી શકે તે માટે ગુજરાતમાં ૨૧ ફેબ્રુઆરી સુધી ચાલશે “eKYC” ઝુંબેશ ગાંધીનગર, 13 ફેબ્રુઆરીઃ Pradhan Mantri Kisan Samman Nidhi … Read More