હીરા પર પાસા પાડનારા રત્ન કલાકારોએ પ્લાઝમાં ડોનેટ કરી દાનનું હીર ઝળકાવ્યું
સૂરત શહેરની યુનિક જેમ્સ કંપનીના ૪૧ રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કર્યુંઃ આગામી સમયમાં ૨૫ રત્નકલાકારો પ્લાઝમા ડોનેટ કરશેઃ રત્નકલાકારોએ કર્મભૂમિનું ઋુણ અદા કર્યુઃ કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમા મળે તે માટે સુરતના … Read More