સુરત ખાતે થી રત્નકલાકારો હજારો ની સંખ્યામા હિજરત કરી રહ્યા છે:ડાયમંડ વર્કર યુનિયન

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે હીરાઉધોગ બંધ છે જેના કારણે સુરત ખાતે થી રત્નકલાકારો હજારો ની સંખ્યા મા હિજરત કરી રહ્યા છે છેલ્લા પાંચ દિવસ મા ચાર રત્નકલાકારો એ … Read More

કૌશિકભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરત જિલ્લા આયોજન મંડળ અને સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ ૮૬૪ જેટલા વિકાસ કામો માટે રૂ. ૧૩.૭૫ કરોડનું આયોજન મંજૂર જિલ્લાના આદિજાતિઓના ઉત્કર્ષની વિવિધ યોજનાઓ માટેરૂ.૩૯૩૦ લાખના ૧૧૬૫ જેટલાં વિકાસ કામો મંજૂર ગાંધીનગર ખાતે … Read More

હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ ની માંગણી કરવા મા આવી છે:ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત

આજે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત જિલ્લા કલેકટરશ્રી મારફતે આપણા પ્રધાનમંત્રીશ્રી અને આપણા મુખ્યમંત્રીશ્રી ને આવેદનપત્ર પાઠવી ને હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ ની માંગણી કરવા … Read More

સુરતમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકારનું સમગ્રતયા ફોકસ સુરત પર છે : મુખ્યમંત્રીશ્રી

રોજ સાંજે વિડીયો કોન્ફરન્સથી સ્થિતિનું વિશ્લેષણ – સમીક્ષા કરવામાં આવે છે મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુરતની કોરોના- કોવિડ ૧૯ સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા સુરતમાં ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હાથ ધરી -: … Read More