Tana-Riri Mahotsav: મુખ્યમંત્રી કરશે વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ; વાંચો વિગત
Tana-Riri Mahotsav: 22 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડનગરમાં તાના-રીરી મહોત્સવનો થશે શુભારંભ બે દિવસના કાર્યક્રમમાં સાંજે સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે ગાંધીનગર 21 નવેમ્બર: Tana-Riri … Read More
