સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ વાવાઝોડાને લઈને બે દિવસ સમગ્ર રાજ્યમાં રસીકરણ(vaccination stop) કાર્યક્રમ બંધ, વાંચો વધુમાં શું કહ્યું મુખ્યમંત્રીએ…?

વાવાઝોડાની સંભાવનાને પગલે તા. 17-18 મે દરમિયાન રાજ્યમાં વેક્સિનેશન સ્થગિત(vaccination stop) અનિવાર્યતા વિના ઘરની બહાર નહીં નીકળવા નાગરિકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અનુરોધ ગાંધીનગર, 16 મેઃvaccination stop: તાઉ’તે વાવાઝોડાની સંભાવનાને પગલે … Read More