રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સધ્ધર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા

ગાંધીનગર, 23 જૂનઃfishermen: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના … Read More

તાઉ’તે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓ(salt makers)ને પ્રતિ એકર આટલા રુપિયાની આર્થિક સહાય અપાશે ગુજરાત સરકાર

ગાંધીનગર, 16 જૂનઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ(salt makers) પ્રત્યે સંવેદના દાખવીને તેમને પ્રતિ એકર રૂપિયા 3000 ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તાઉ’તે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને … Read More

વાવાઝોડામાં નુકસાન પામેલા મંદિરોના પુનઃનિર્માણ માટે ધારાસભ્યોને ગ્રાન્ટ ફાળવવા હાર્દિક પટેલે(Hardik patel) મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગાંધીનગર, 09 જૂનઃ રાજ્યમાં આવેલા તાઉ-તે વાવાઝોડાના કારણે ઘણુ નુકસાન થયું હતું. વાવાઝોડાથી રાજ્યમાં વીજ થાંભલા, મકાનો, રસ્તાઓને નુકસાન સાથે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી … Read More

વાવાઝોડાની ભારે વિનાશક અસરો(cyclone effect)થી રાજ્યમાં થયેલા કુલ નુકશાનને એન.ડી.આર.એફ.ના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી આગ્રહપૂર્વક રજૂઆત

ગાંધીનગર, 08 જૂન:cyclone effect: ગુજરાતમાં તાજેતરમાં તા. 17 મેના ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તૌકતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાની(cyclone effect)માંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર … Read More

તાઉતે વાવાઝોડાથી થયેલ નુકશાન પામેલા બાગાયતી પાકો અને ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધો નિર્ણય, ખેડૂતોને મળશે (Guidance of agricultural scientists) કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન

Guidance of agricultural scientists: તાઉતે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોના નુકશાન પામેલા-પડી ગયેલા બાગાયતી પાકો-ઝાડોના પૂન: સ્થાપન રિ-ઇન્સ્ટોલેશનનો ગુજરાતનો નવતર અભિગમ સાકાર થવાની દિશામાં ખેડૂતોને મળ્યું કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના … Read More

વડાપ્રધાનનું Mann ki baat દ્વારા દેશને સંબોધન, કહ્યું- ભારત હવે કોઈના દબાણથી નહીં પોતાના સંકલ્પથી ચાલે છે..!

નવી દિલ્હી, 31 મેઃMann ki baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ મારફત દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમની ૭૭મી આવૃત્તિમાં વડાપ્રધાન મોદીએ કોરોના મહામારી, તાઉતે અને … Read More

અનુભવ: Disaster Management: મધદરિયે આવેલા તેલકુંવાના થાળા પર તાઉ’તે નો સામનો : દિલીપ સુંદરલાલ શાહ,ઇજનેર

Disaster Management: મધદરિયે આવેલા તેલકુંવાના થાળા પર તાઉ’તે નો સામનો : વડોદરાના ઇજનેર દિલીપ સુંદરલાલ શાહ આ અનુભવને અતિ અસાધારણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક ઉપયોગી પાઠ તરીકે મૂલવે છે અમે … Read More

ગુજરાત કોંગ્રેસ(Gujarat congress) દ્વારા વાવાઝોડાના કારણે થયેલ નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરાવી અને અસરગ્રસ્‍તોને સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ

ગાંધીનગર, 27 મેઃGujarat congress: રાજ્‍યમાં તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડાને કારણે થયેલ વિવિધ પ્રકારની નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરાવી અને અસરગ્રસ્‍તોને થયેલ ખરેખર નુકસાનીનું સંપૂર્ણ વળતર સત્વરે ચૂકવાય તેવી કાર્યવાહી કરાવવા … Read More

Cyclone Relief Package: તાઉ’તે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને મદદરૂપ થવા મુખ્યમંત્રીએ જાહેર કર્યુ ૫૦૦ કરોડ રૂપિયાનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ

Cyclone Relief Package: એક અઠવાડિયામાં અસરગ્રસ્ત ધરતીપુત્રોના ખાતામાં ડીબીટીથી સહાય જમા થશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાઉ’તે વાવાઝોડા અસરગ્રસ્ત (Cyclone Relief Package) વિસ્તારોના ખેડૂતોને ખેતી પાકોની નુકસાનીમાં મદદરૂપ થવા જાહેર કર્યુ … Read More

CM Rupani: તાઉતે વાવાઝોડાથી બાગાયતી પાકો-ઉર્જા-વીજળી ક્ષેત્રને થયેલી નુક્સાનીનો સર્વે યુદ્ધના ધોરણે હાથ ધર્યો છે: સીએમ રૂપાણી

CM Rupani: ‘‘રાજ્ય સરકારના આગોતરા આયોજન, સમયસૂચક વ્યવસ્થાઓ અને નાનામાં નાના કર્મચારીથી માંડી સૌ કર્મયોગીઓ દિવસ-રાત સતત ફરજ રત ખડેપગે રહ્યા તેના પરિણામે સદનસીબે કોઇ મોટી ખૂવારી થઇ નથી’’ ગાંધીનગર, … Read More