fb

કોરોનાને લગતી આ પોસ્ટને લઇને Facebook એ કર્યો મોટો નિર્ણય- વાંચો શું છે મામલો

નવી દિલ્હી, 28 મેઃ ફેસબુક(Facebook) ઘણા સમયથી કોવિડ સાથે સંકળાયેલી ખોટી સૂચનાના પૂરનો સામનો કરવા માટે સંબંધિત પોસ્ટ હટાવતું આવ્યું છે અને તેના પર ચેતાવણીના લેબલ લગાવતું રહ્યું હતું. ઉદાહરણ તરીકે તેને ડિસેમ્બર 2020 કહ્યું હતું કે તે રસી સાથે જોડાયેલી ખોટી જાણકારી હટાવી દેશે. ફેસબુકે(Facebook) કહ્યું કે તે પોતાના મંચ પરથી તે પોસ્ટને નહી હટાવે જેમાં કોવિડ 19 ને માનવ નિર્મિત અથવા તેના વિનિર્માણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીએ કોવિડ 19ની ઉત્પત્તિને લઇને ચાલે રહેલી તપાસ અને સાર્વજનિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની સાથે વિચાર-વિમર્શને ધ્યાનમાં રાખતાં આમ કરવાનો નિર્ણય કર્યો છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનએ ગુપ્ત અધિકારીઓને કોવિડ 19 મહામારીન સ્ત્રોતની તપાસ સાથે સંકળાયેલા પોતાના પ્રયત્નોને તેજ કરવાનો આદેશ આપ્યો છે. તેમાં ટેસ્ટના કોઇ ચીની પ્રયોગશાળા તરફ લઇ જવાની કોઇ પણ તપાસની સંભાવના સામેલ છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…..

NEERI નાગપુર દ્વારા દર્દીના સરળ આરટી-પીસીઆર ટેસ્ટ માટે સલાઇન ગાર્ગલ પદ્ધતિનું સંશોધન,જેમાં દર્દી જાતે જ સેમ્પલ કલેક્ટ કરી શકે છે વાંચો આ પદ્ધતિ વિશે…