Upnishadno Sandesh: દ… દ… દ…ઉપનિષદનો શાશ્વત સંદેશ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

“Swami ji ni vani part-47” Upnishadno Sandesh: કામ, ક્રોધ અને લોભથી મુક્તિનો માર્ગ – દમન, દયા અને દાન દ્વારા જીવનમાં શાંતિ અને કલ્યાણ .દ… દ… દ…:Upnishadno Sandesh: ઉપનિષદમાં એક સુંદર … Read More

The key to happiness: ક્રોધ કેમ દૂર કરવો: વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-46 The key to happiness: વસ્તુ જેવી છે તેવી પ્રસન્નતાપૂર્વક સ્વીકારતાં જઈશું – વિરોધપૂર્વક નહીં – તો જીવનમાં આગ્રહો નષ્ટ થતા જશે. The key to happiness … Read More

Janmashtami-2025: આજે જન્માષ્ટમી પર એક અલગ સંવાદ મારાં અંતરમન સાથેનો…!!: વૈભવી જોશી ‘ઝીલ’

Janmashtami-2025: મારાં અંતરમનમાં એના કેટકેટલાં રૂપ હું નિહાળું. Janmashtami-2025: સહુ ભાષા અને સાહિત્યપ્રેમીઓને મારાં સાદર પ્રણામ. શક્ય છે કે આજે જન્માષ્ટમી નિમિત્તે મારી પાસેથી હંમેશની જેમ કોઈ માહિતીસભર લેખ અપેક્ષિત … Read More

Guru Purnima: ગુરુપૂર્ણિમા આશીર્વચન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-45: ગુરુ સ્વયં આપણા જીવનમાં ઈશ્વરની કૃપાનો પરિચય આપે છે. જે કંઈ છે તે ઈશ્વર જ છે. Guru Purnima: ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, … Read More

Swami ji ni vani part-44: ક્રોધથી મુક્તિ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-44: જે વસ્તુમાં પરિવર્તન કરવાની શક્યતા નથી તેને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લેવી જોઈએ. Swami ji ni vani part-44: ભગવાને ગુણ અને દોષના મિશ્રણમાંથી મનુષ્યને બનાવ્યો છે. જગતમાં … Read More

Ek Maa: સૌથી પહેલા કાંટો વાગ્યો હશે: રોનક જોષી ‘રાહગીર’

સૌથી પહેલા કાંટો વાગ્યો હશે,પછી ફૂલનો સ્વાદ ચાખ્યો હશે.શોરબકોરની વચ્ચે પણ એ,સૂર સાંભળી ખુદ નાચ્યો હશે.મંદિર મહાદેવ પૂજ્યા પછી,પ્રસાદ મળતા એ ભાગ્યો હશે.કંઈક કેટલી ઘટના બની,ત્યારે નિંદરમાંથી જાગ્યો હશે.દવા, દુઆ, … Read More

Swami ji ni vani part-43: ક્રોધનો ત્યાગ અતિ કઠિન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-43: ભગવાન કહે છે કે, ક્રોધ એક નંબરનો દુશ્મન છે, પરંતુ ઘણા લોકોને એવું લાગતું નથી. તે એમ માને છે કે ‘ક્રોધ ન કરીએ તો કશું … Read More

Mohini Ekadashi: આવતી કાલે વૈશાખ સુદ અગિયારસે મોહિની એકાદશી છે

Mohini Ekadashi: આ એકાદશીનો સીધો સંબંધ અત્યંત મહત્વપૂર્ણ ઘટના સાથે જોડાયેલો છે. Mohini Ekadashi: આપણા ધર્મમાં ચૈત્રથી લઈને ફાગણ સુધીનાં મહિનાઓમાં અનેક તહેવારો આવે છે પણ એમાંય વૈશાખ મહિનો અત્યંત … Read More

Swami ji ni vani Part-42: અન્યાય આપણને યાદ આવેે અને આપણમાં બદલો લેવાની ભાવના જન્મે..

Swami ji ni vani Part-42 પ્રતિપક્ષભાવના: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી કામ, ક્રોધ જેવી નિષેધાત્મક વૃત્તિઓને દૂર કરવા માટેની એક સુંદર પદ્ધતિ યોગશાસ્ત્રમાં બતાવવામાં આવી છે. એ છે પ્રતિપક્ષભાવના. પ્રતિપક્ષ એટલે … Read More

Manzil: થઈ થઈને શું થઈ જવાનું છે…..

ડગલે પગલે મંઝિલ દૂર અલગ રહેવાની છે,ખુમારી ને ખાનદાની નૂર અલગ રહેવાની છે.કોણ કોને અને કેટલાને સમજાવશે જગતમાં,શબ્દે શબ્દે વાત મગદૂર અલગ રહેવાની છે.ભાવ, ભાષા અને ભાષણ તો બધે સરખા … Read More