Swamiji ni vani Part-27: કયા સંજોગોમાં કયા પ્રકારનું વર્તન કરવું યોગ્ય છે, અને કયા પ્રકારનું અયોગ્ય

“ચાર પુરુષાર્થ” Swamiji ni vani Part-27: મનુષ્ય પણ જગતનો એક અંશ હોવાને કારણે એનાં કર્મ એ સંવાદિતાને અનુરૂપ હોય તો જ માનવ-જીવન સુખી થઈ શકે. સૃષ્ટિના નિયમની વિરુદ્ધ જઈને આપણે … Read More

Swamiji ni Vani part-23: દાન વિષે ભગવદ્દ ગીતા કહે છે;

Swamiji ni Vani part-23: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી દાન દાન વિષે ગીતામાં ભગવાન કહે છે:दातव्यमिति यद्दानं दियतेनुपकारिणे. Swamiji ni Vani part-23: દાન કરવું જોઈએ અને એવી રીતે કરવું જોઈએ કે … Read More

Swamiji ni Vani part-21: ખવડાવો અને ખાઓ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swamiji ni Vani part-21: સમાજનો પ્રત્યેક સભ્ય જો એવી ભાવના રાખે કે હું સમાજની સેવા કરું, તો આપોઆપ બધા સેવા કરે અને બધાને સેવા મળે. Swamiji ni Vani part-21: એક … Read More

Swamiji ni Vani part-08: જીવનમાં ક્ષણે ક્ષણે દુઃખ છે. પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા દુઃખ માટે, શોક માટે કોઈ કારણ છે ખરું કે નહીં ?

શોક એ જીવસૃષ્ટિની ઊપજ(Swamiji ni Vani part-08) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-08  ધર્મ ડેસ્ક, 13 માર્ચ: Swamiji ni Vani part-08: મનુષ્યજીવનનો મૂળભૂત પ્રશ્ન છે વિષાદ. એવો એકે માણસ નથી જેને … Read More

God creation and life creation: સમગ્ર સૃષ્ટિનું સર્જન આનંદમાંથી થયું છે: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

ઈશ્વરસૃષ્ટિ અને જીવસૃષ્ટિ(God creation and life creation) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-06  શાસ્ત્રો કહે છે કે બે પ્રકારની સૃષ્ટિ છે: (God creation and life creation) એક ઈશ્વરસૃષ્ટિ અને બીજી જીવસૃષ્ટિ. … Read More

Inactivity and retirement: નિવૃત્તિ એ માનવનો મૂળભૂત ધર્મ છે

નિષ્ક્રિયતા અને નિવૃત્તિ(Inactivity and retirement) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-06 Inactivity and retirement: નિવૃત્તિ એ માનવનો મૂળભૂત ધર્મ છે એમ ભગવદ્‌ગીતા શીખવે છે. ચોવીસ કલાકના દિવસમાં પણ આપણી સૌથી પ્રિયમાં … Read More

Sadhya ane sadhan: માનવનો અંતિમ મૂળભૂત ધર્મ છે સત્‌, ચિત, આનંદ

સાધ્ય અને સાધન(Sadhya ane sadhan)  પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-4 ધર્મ ડેસ્ક, 04 જાન્યુઆરી: Sadhya ane sadhan: ભગવાન કૃષ્ણ ભગવદ્‌ગીતામાં કહે છે : वासुदेव: सर्वम् l  સર્વ વાસુદેવ છે. સર્વ વાસુ પણ છે … Read More

Life goal: સુખ-સગવડો ભોગવવી માત્ર એ જ શું જીવનનું ધ્યેય છે ?

“જીવનધ્યેય“(Life goal) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-2  ધર્મ ડેસ્ક, 19 ડિસેમ્બર: Life goal: પાયાનો પ્રશ્ન તો એ છે કે જીવનનું ધ્યેય શું છે ? ધન કમાવું, તેનો સંચય કરવો, સુખ-સગવડો ભોગવવી માત્ર એ … Read More

Mera dharm: મારો ધર્મ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-1    Mera dharm: મહાત્માઓ ભગવદ્‌ગીતાનો વિષય સમજાવતાં કહે છે : ગીતાનો આરંભ, धर्मक्षेत्रे कुरुक्षेत्रे    માં…. धर्म શબ્દથી થયો છે અને અંત, ध्रुव नीतिर्मतिर्मम માં… मम શબ્દથી છે. તેથી ગીતાનો વિષય છે ‘मम … Read More