Bhagavat Gita Updesh: અમારે શું અમારો વૈષ્ણવધર્મ, શૈવધર્મ, સ્વામિનારાયણ ધર્મ છોડી દેવો?

Bhagavat Gita Updesh: કામના-ત્યાગ (Swamiji ni vani Part-39) પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી. Bhagavat Gita Updesh: ભગવદ્‌ગીતાનો અંતિમ ઉપદેશ છેसर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ।। … Read More

Kind of wealth: બે પ્રકારની સંપત્તિ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swamiji ni vani Part-39 Kind of wealth: સુખી થવા માટે કોઈ બાહ્ય સંપત્તિની આવશ્યકતા નથી. સુખી થવા માટે તો આંતરિક સંપત્તિ, જેને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે તેની આવશ્યકતા છે. … Read More

Bhagavad Gita: જીવનનું ધ્યેય સિદ્ધ કરવા આપણે આપણા જીવનનું યોગ્ય સંચાલન કેમ કરવું ?

Bhagavad Gita: (Swamiji ni vani Part-38) ભગવદ્દ ગીતા: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી. ભગવદ્‌ ગીતા જુદા જુદા દૃષ્ટિબિંદુથી માનવનાં ખૂબ સુંદર ચિત્રો આપણી સમક્ષ રજૂ કરે છે : માનવ કોને કહેવાય … Read More

Swamiji ni vani Part-36: નચિકેતાની સત્યનિષ્ઠા: પૂજય સ્વમીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swamiji ni vani Part-36: ઉપનિષદમાં બાળક નચિકેતાની વાત આવે છે. તેના પિતા મોટો યજ્ઞ કરી રહ્યા હતા. નાનો બાળક નચિકેતા યજ્ઞની બધી પ્રક્રિયાઓનું અવલોકન કર્યા કરે. યજ્ઞ પૂરો થવાની તૈયારીમાં … Read More

Swamiji ni vani Part-35: એ દુષ્કર્મ કરી રહ્યો છે અને તેથી તે સુખી છે તેવું કદી કહી ન શકાય.

Swamiji ni vani Part-35: પ્રામાણિકતા: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-35: સ્વતંત્ર રીતે કર્મ કરવાની ઇચ્છા અને શક્તિ માત્ર મનુષ્યને જ છે, અન્ય કોઈ પ્રાણીને નહીં. બીજાં પ્રાણીઓ … Read More

Swamiji ni vani Part-34: જગતમાં કોઈ પણ પ્રાપ્તિ માટે કિંમત ચૂકવવી જ પડે છે

Swamiji ni vani Part-34 પછી શું: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-34: કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સામે માનવજીવનનો મૂળભૂત પ્રશ્ન આવીને ઊભો રહ્યો. રાજ્ય મળે તેથી શું ? સ્વર્ગના … Read More

Global values: વૈશ્વિક મૂલ્યો, પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Global values: Swamiji ni vani Part-30 Global values: સત્ય બોલવું જોઈએ, કોઈને ઈજા પહોંચાડવી ન જોઈએ, પ્રામાણિક રહેવું જોઈએ, આવું થોડું થોડું આપણે જાણતા હોઈએ છીએ; પણ પૈસા, પ્રમોશન, પ્રતિષ્ઠા … Read More

Personal values: જીવનમાં ધર્મની સાથે વ્યક્તિગત મૂલ્યો પણ જરૂરી

Personal values: “વ્યક્તિગત મૂલ્યો” પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-29 Personal values: ગીતામાં ભગવાન કહે છે : ‘આ જે વૈશ્વિક સંવાદિતા છે તેને અનુરૂપ અર્થાત્‌ ધર્મને અનુરૂપ, મૂલ્યોને … Read More

Swamiji ni vani Part-26: ચોરીનો પ્રકાર ગમે તે હોય, ભગવાન ચોક્કસપણે સજા તો કરશે જ..

Swamiji ni vani Part-26 આધ્યાત્મિક ચોરી: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી. इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविता: |तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव स: || ધર્મ ડેસ્ક, 17 ફેબ્રુઆરી: Swamiji ni vani Part-26: … Read More

Swamiji ni Vani part-25: શું તમે સુખી જીવન જીવવા માંગો છો? તો આ લેખ તમારા માટે ઉપયોગી થશે

“પ્રસન્નતા” પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી Swamiji ni Vani part-25: શાસ્ત્રો કહે છે કે સુખ કાંઈ બહાર નથી, સુખ તો મનુષ્યનો સ્વભાવ છે. મન જ્યારે શાંત હોય ત્યારે આ સ્વાભાવિક … Read More