Swamiji ni Vani part-17: સફળતા અને નિષ્ફળતા એ તો વ્યક્તિગત ખ્યાલો છે…

Swamiji ni Vani part-17: !!સફળતા અને નિષ્ફળતા!! Swamiji ni Vani part-17: સમતા શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં ભગવાન કહે છે: सिद्धयसिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते| સિદ્ધિ એટલે સફળતા. અસિદ્ધિ એટલે નિષ્ફળતા. ભગવાન … Read More

Swamiji ni Vani part-15: કર્મ કારણ છે અને કર્મફળ એનું કાર્ય….

Swamiji ni Vani part-15: !!કર્મફળ વિષેનું અજ્ઞાન!! Swamiji ni Vani part-15: કર્મના નિયમો વૈજ્ઞાનિક નિયમો ગણી શકાય, કારણ કે તે કાર્ય અને કારણના નિયમોને અનુસરે છે. કર્મ કારણ છે અને … Read More

Swamiji ni Vani part-14: કર્મ કરવાની તક તો મનુષ્યને ભગવાને આપેલી આગવી ભેટ છે

Swamiji ni Vani part-14: પારસમણિનો ઉપયોગ ચટણી વાટવામાં ધર્મ ડેસ્ક, 17 જૂનઃ Swamiji ni Vani part-14: કર્મ કરવાની તક તો મનુષ્યને ભગવાને આપેલી આગવી ભેટ છે. ઇરાદાપૂર્વક કર્મ કરવાની સ્વતંત્રતા … Read More

Swamiji ni Vani part-13: જીવનમાં નાની નાની વસ્તુઓ પણ ધર્મ બને છે

Swamiji ni Vani part-13: કર્મ શ્રેષ્ઠ રીતે જ કરો એમ ન માનવું કે મોટાં-મોટાં કામ કરવાં, મોટું દાન કરવું, કોઈ મોટી સેવા કરવી એ જ ધર્મ છે. જીવનમાં નાની નાની … Read More

Swamiji ni Vani part-12: ધર્મને અનુરૂપ, ધર્મ્ય કર્મ કરવાં એ મનુષ્યની ફરજ છે

Swamiji ni Vani part-12: કર્મ, એક અમૂલ્ય તક ગીતામાં ભગવાન અર્જુનને કહે છે: कर्मण्येवाधिकारस्ते | કર્મ કરવું એ જ તારો અધિકાર છે, એ જ તારી યોગ્યતા છે, એ જ તારું … Read More

Swamiji ni Vani part-11: પ્રવૃત્તિ દ્વારા નિવૃત્તિ પ્રાપ્ત કરવાની આ ચાવી છે, કળા છે અને આ જ કર્મયોગ છે

Swamiji ni Vani part-11: પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-11 Swamiji ni Vani part-11: કુરુક્ષેત્રમાં યુદ્ધના આરંભ પહેલાં જ અર્જુનનું ગાંડીવ તેના હાથમાંથી સરકી પડ્યું. અર્જુન પોતે પણ નીચે ફસડાઈ … Read More

Swamiji ni Vani part-10: પિતૃઋણ, ઋષિઋણ અને દેવઋણમાંથી મુક્તિ મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ

Swamiji ni Vani part-10: પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-10 ઋણ-મુક્તિ  Swamiji ni Vani part-10: મનુષ્યે પોતાનાં કર્મ દ્વારા, વેદોક્ત ત્રણ પ્રકારનાં ઋણ – પિતૃઋણ, ઋષિઋણ અને દેવઋણમાંથી મુક્તિ મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. … Read More

Swamiji ni Vani part-09: મનુષ્ય ત્રણ પ્રકારનાં ઋણ કે કરજ સાથે જ જન્મ લેતો હોય છે: વિદિતાત્માનંદ સરસ્વતીજી

 પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-09 ત્રણ પ્રકારનાં ઋણ(Swamiji ni Vani part-09)  Swamiji ni Vani part-09: મનુષ્ય જન્મ્યો ત્યારથી જ તે ત્રણ પ્રકારનાં ઋણ કે કરજ લઈને જન્મ્યો છે: પિતૃઋણ, ઋષિઋણ અને … Read More

Activity and retirement: આપણા જીવનનો પુરુષાર્થ સિદ્ધ કરવા માટે કર્મ એ જ મૂળભૂત સાધન છે: સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજી

પ્રવૃત્તિ અને નિવૃત્તિ(Activity and retirement) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-05 ધર્મ ડેસ્ક, 15 જાન્યુઆરી: Activity and retirement: શંકરાચાર્યજી ગીતાભાષ્યના પ્રારંભમાં જ કહે છે : વેદમાં બે પ્રકારના ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે : પ્રવૃત્તિધર્મ … Read More

Sadhya ane sadhan: માનવનો અંતિમ મૂળભૂત ધર્મ છે સત્‌, ચિત, આનંદ

સાધ્ય અને સાધન(Sadhya ane sadhan)  પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-4 ધર્મ ડેસ્ક, 04 જાન્યુઆરી: Sadhya ane sadhan: ભગવાન કૃષ્ણ ભગવદ્‌ગીતામાં કહે છે : वासुदेव: सर्वम् l  સર્વ વાસુદેવ છે. સર્વ વાસુ પણ છે … Read More