Personal values: જીવનમાં ધર્મની સાથે વ્યક્તિગત મૂલ્યો પણ જરૂરી

Personal values: “વ્યક્તિગત મૂલ્યો” પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-29 Personal values: ગીતામાં ભગવાન કહે છે : ‘આ જે વૈશ્વિક સંવાદિતા છે તેને અનુરૂપ અર્થાત્‌ ધર્મને અનુરૂપ, મૂલ્યોને … Read More

Swamiji ni vani Part-26: ચોરીનો પ્રકાર ગમે તે હોય, ભગવાન ચોક્કસપણે સજા તો કરશે જ..

Swamiji ni vani Part-26 આધ્યાત્મિક ચોરી: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી. इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविता: |तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव स: || ધર્મ ડેસ્ક, 17 ફેબ્રુઆરી: Swamiji ni vani Part-26: … Read More

Swamiji ni Vani part-25: શું તમે સુખી જીવન જીવવા માંગો છો? તો આ લેખ તમારા માટે ઉપયોગી થશે

“પ્રસન્નતા” પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી Swamiji ni Vani part-25: શાસ્ત્રો કહે છે કે સુખ કાંઈ બહાર નથી, સુખ તો મનુષ્યનો સ્વભાવ છે. મન જ્યારે શાંત હોય ત્યારે આ સ્વાભાવિક … Read More

Swamiji ni Vani part-24: જાણો..મન સાથે મિત્રતા કરવાથી જીવનમાં લાભ થાય કે નુકસાન

Swamiji ni Vani part-24: મન સાથે મિત્રતા: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni Vani part-24: મન એ ભગવાને આપણને આપેલું એક સુંદર સાધન છે, કરણ છે; જ્યારે હું એનો ઉપયોગ … Read More

Swamiji ni Vani part-17: સફળતા અને નિષ્ફળતા એ તો વ્યક્તિગત ખ્યાલો છે…

Swamiji ni Vani part-17: !!સફળતા અને નિષ્ફળતા!! Swamiji ni Vani part-17: સમતા શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં ભગવાન કહે છે: सिद्धयसिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते| સિદ્ધિ એટલે સફળતા. અસિદ્ધિ એટલે નિષ્ફળતા. ભગવાન … Read More

Swamiji ni Vani part-15: કર્મ કારણ છે અને કર્મફળ એનું કાર્ય….

Swamiji ni Vani part-15: !!કર્મફળ વિષેનું અજ્ઞાન!! Swamiji ni Vani part-15: કર્મના નિયમો વૈજ્ઞાનિક નિયમો ગણી શકાય, કારણ કે તે કાર્ય અને કારણના નિયમોને અનુસરે છે. કર્મ કારણ છે અને … Read More

Swamiji ni Vani part-14: કર્મ કરવાની તક તો મનુષ્યને ભગવાને આપેલી આગવી ભેટ છે

Swamiji ni Vani part-14: પારસમણિનો ઉપયોગ ચટણી વાટવામાં ધર્મ ડેસ્ક, 17 જૂનઃ Swamiji ni Vani part-14: કર્મ કરવાની તક તો મનુષ્યને ભગવાને આપેલી આગવી ભેટ છે. ઇરાદાપૂર્વક કર્મ કરવાની સ્વતંત્રતા … Read More

Swamiji ni Vani part-13: જીવનમાં નાની નાની વસ્તુઓ પણ ધર્મ બને છે

Swamiji ni Vani part-13: કર્મ શ્રેષ્ઠ રીતે જ કરો એમ ન માનવું કે મોટાં-મોટાં કામ કરવાં, મોટું દાન કરવું, કોઈ મોટી સેવા કરવી એ જ ધર્મ છે. જીવનમાં નાની નાની … Read More

Swamiji ni Vani part-12: ધર્મને અનુરૂપ, ધર્મ્ય કર્મ કરવાં એ મનુષ્યની ફરજ છે

Swamiji ni Vani part-12: કર્મ, એક અમૂલ્ય તક ગીતામાં ભગવાન અર્જુનને કહે છે: कर्मण्येवाधिकारस्ते | કર્મ કરવું એ જ તારો અધિકાર છે, એ જ તારી યોગ્યતા છે, એ જ તારું … Read More

Swamiji ni Vani part-11: પ્રવૃત્તિ દ્વારા નિવૃત્તિ પ્રાપ્ત કરવાની આ ચાવી છે, કળા છે અને આ જ કર્મયોગ છે

Swamiji ni Vani part-11: પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-11 Swamiji ni Vani part-11: કુરુક્ષેત્રમાં યુદ્ધના આરંભ પહેલાં જ અર્જુનનું ગાંડીવ તેના હાથમાંથી સરકી પડ્યું. અર્જુન પોતે પણ નીચે ફસડાઈ … Read More