Putrada Ekadashi: પુત્રદા એકાદશી; એની પાછળની એક પૌરાણિક કથા

Putrada Ekadashi: શ્રાવણ મહિનો હિંદુઓ માટે અતિ પવિત્ર મહિનો મનાય છે. શ્રાવણ માસનાં શુક્લ પક્ષમાં આવતી અગિયારસને પવિત્રા એકાદશી કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાનને નવા વાઘા અને … Read More

Independence Day-2024: દેશના વીરો  

Independence Day-2024: દેશ આખો શાંતિથી સૂવે છે, મેળવે છે ‘હર્ષ’; સલામત છે સરહદ, ચોકી કરે છે દેશના વીરો,રક્ષા કાજ ભારતની, ગોળી ઝીલે છે દેશના વીરો.ખાવાપીવાનું ને સૂવાનું ક્યારે એ ક્યાં … Read More

78th Independence Day: હું તો બહુ જ દેશપ્રેમી છું……વૈભવી જોશી

(વિશેષ નોંધ: આ વ્યક્તિગત મત અને સ્વાનુભવનાં આધારે લખાયેલ લેખ તો નહિ પણ આક્રોશ જ કહી શકાય. જો કે અપવાદો પણ હોય જ તથા સ્ત્રી અને પુરૂષ બંનેને લાગુ પડે … Read More

Happy Birthday Agan Rajyaguru: ને એમના જન્મદિવસ પર ગઝલપૂર્વકની શુભેચ્છાઓ..!!

Happy Birthday Agan Rajyaguru: “કવિતા જનસામાન્યનો જન્મસિદ્ધ અધિકાર છે. કવિતા- ગઝલ ફક્ત બુધ્ધિજીવી વર્ગના સાત્વિક મનોરંજન માટેનું સાધન નથી. એક ગૃહિણી, કામદાર જેવા સામાન્ય માણસને પણ સ્પર્શે એને આનંદ આપે … Read More

Shravan Mas: અઢાર પુરાણો !: નિલેશ ધોળકિયા

Shravan Mas: પવિત્ર શ્રાવણ માસ એટલે સનાતની લોકો માટે અંદરથી ઉદભવતી સાત્વિકતાનો અવસર ! આ પ્રસંગે આજે થોડી આપણી બહુમૂલ્ય જણસ અણમોલ અઢાર પુરાણો બાબતે પ્રસ્તુતિ. પુરાણ શબ્દનો જ અર્થ … Read More

Shravan Somvar: જીવને શિવમાં સમાવતો શ્રાવણીયો..!!: વૈભવી જોશી

Shravan Somvar: એકમાત્ર દેવાધિદેવ મહાદેવનાં શ્રાવણમાસનો પ્રારંભ થઈ ચુક્યો છે અને એમાંય આજે તો શ્રાવણીયો સોમવાર. આજથી એક એવો મહિનો પ્રારંભ થયો છે જેના અંતમાં સૌપ્રથમ પૂજનીય વિઘ્નહર્તા એવા શ્રી … Read More

Dreams: ખ્વાબ તૂટે સાથ છૂટે દર્દમાં ડૂબવાની જરૂર નથી…

Dreams: એક છે સવાલ જવાબ મૌન પાળવાની જરૂર નથી કહી દે એક વાત કે કંઈ સુધારવાની જરૂર નથી,મનપ્રિતને પળેપળે યાદ રાખવાની જરૂર નથી. ખ્વાબ તૂટે સાથ છૂટે દર્દમાં ડૂબવાની જરૂર … Read More

Examination of parents: માતાપિતા, બાળક અને પરીક્ષા, બેટાં અમે આ પરીક્ષા પાછળ બહુ જ પૈસા ખર્ચ્યા છે એટલે……..

(વિશેષ નોંધ: (Examination of parents) જો તમે માતાપિતા છો કે બનવાના છો તો મારો નમ્ર આગ્રહ છે કે આ લાંબો અને બહુ વિચારીને લખાયેલો લેખ છેક અંતિમ લાઈન સુધી એકીશ્વાસે … Read More

Swamiji ni vani Part-33: હીન મૂલ્યો જ માણસને હીન, અપ્રામાણિક બનાવે છે….

Swamiji ni vani Part-33: તૃષ્ણા, લોભ, અસંતોષ – આ હીન મૂલ્યોના સેવનથી માણસ અપ્રામાણિક બને છે: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી. “શ્રેય-પ્રેયનો વિવેક” ધર્મ ડેસ્ક: Swamiji ni vani Part-33: પ્રત્યેક મનુષ્યના … Read More

Birthday of National Flag Tricolor: બહુ ઓછાં લોકો જાણે છે કે આજે આપણા રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનો જન્મદિવસ છે

Birthday of National Flag Tricolor: ત્રિરંગો એ આપણા દેશની શાન છે અને ગર્વ સાથે આપણે તેને લહેરાવીએ છીએ. તિરંગો મારી શાન છે, તિરંગો મારું અભિમાન છે….વગેરે વાતો આપણા ગીતો અને … Read More