કોરોનાને કાબુમાં લેવા નક્કર કામગીરી કરતા જંગલેશ્વર પ્રણામી આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓ

ઓગસ્ટ માસમાં ૧૬૦૦થી વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરીને ૪૦૦ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરાયા અહેવાલ:પ્રિયંકા પરમાર રાજકોટ તા. ૨૮ ઓગસ્ટ – ૮મી માર્ચના રોજ મક્કા-મદીનાથી ઘાર્મિક યાત્રા કરીને કોરોનાથી સંક્રમિત થઈને રાજકોટ પરત ફરેલા નદીમભાઈની … Read More

ખોબા જેવડા વાસાવડ ગામની કન્યા રાજયકક્ષાની નિબંધસ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ

અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’’ ખોબા જેવડા વાસાવડ ગામની કન્યા રાજયકક્ષાની નિબંધસ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ ઇન્ટરનેટ વગર માત્ર પુસ્તકોમાંથી જાણકારી મેળવી નિબંધ લખ્યો આલેખનઃસોનલ જોષીપુરા, રાજકોટ રાજકોટ જિલ્લાના ગોંડલ … Read More

ચાર દાયકા પૂર્ણ કરતું હિંગોળગઢ -પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય

૬૫૪ હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણ્યમાં ૧૫૫ જાતની વનસ્પતિ અને ૨૨૯ પ્રકારના જોવા મળતા વિવિધ પક્ષીઓ આલેખનઃ રાજ લક્કડ,રાજકોટ વિશ્વ વિખ્યાત પક્ષીવિદ્ સલીમ અલીએ લીધેલી હિંગોળગઢ અભ્યારણ્યની મુલાકાત ૧૯૮૨ થી આજ દિન સુધીમાં … Read More

સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી પ્રસ્થાન કરાવતાં આરોગ્યમંત્રી કિશોર કાનાણી

રાજ્યભરમાં નેત્રદાન, દેહદાન અને અંગદાન માટે જાગૃત્તિ રથ પ્રચાર-પ્રસાર કરશે સુરત:શુક્રવાર: નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે લોકોમાં જનજાગૃતિ આવે એ હેતુથી ‘સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી આરોગ્યમંત્રી શ્રી કિશોર … Read More

पश्चिम रेलवे ने 499 पार्सल विशेष ट्रेनों से किया 1.10 लाख टन आवश्‍यक वस्‍तुओं का परिवहन

लॉकडाउन के दौरान कठिनतम चुनौतियों के बावजूद पश्चिम रेलवे ने 499 पार्सल विशेष ट्रेनों से किया 1.10 लाख टन आवश्‍यक वस्‍तुओं का परिवहन राष्‍ट्र के प्रति अपनी प्रतिबद्धता के प्रति समर्पित पश्चिम रेलवे द्वारा कोरोना वायरस के कारण घोषित पूर्ण लॉकडाउन और वर्तमान परिदृश्य के दौरान परिवहन और श्रम की सबसे कठिन चुनौतियों के बावजूद, देश के विभिन्‍न भागों में विशेष समयबद्ध पार्सल ट्रेनों तथा माल गाड़ियों के द्वारा आवश्‍यक वस्‍तुओं की आपूर्ति को जारी रखा गया है इसी क्रम में 28 अगस्‍त,2020 को पश्चिम रेलवे द्वारा पोरबंदर से शालीमार (पश्चिम बंगाल) के लिए पार्सल विशेष ट्रेनें और करमबेली से न्‍यू गुवाहाटी के लिए एक इंडेंटेड मालगाड़ी रवाना की गई। पश्चिम रेलवे के मुख्य जनसम्पर्क अधिकारी … Read More

તબીબ વિદ્યાર્થી પૂર્વાએ બે દિવસમાં કોરોનાને આપી મ્હાત,પ્લાઝમા દાનનો કર્યો સંકલ્પ

સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ વિદ્યાર્થી પુર્વા સિંઘલે બે દિવસમાં કોરોનાને મ્હાત આપી, પ્લાઝમા દાન કરવાનો સંકલ્પ કરી અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે. પૂર્વા સિંઘલ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના … Read More

આવકવેરા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આણતી માનવ સંપર્ક રહિત આકારણી પ્રથાનો સુચારુ અમલ શરૂ

આવકવેરા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આણતી માનવ સંપર્ક રહિત આકારણી પ્રથાનો સુચારુ અમલ શરૂ, તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ, કરદાતાઓની મુશ્કેલીઓનો આવશે અંતઃ પ્રિન્સીપાલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ સુશ્રી છાવી અનુપમ 28 … Read More

एकलव्य मॉडल आवासीय विद्यालय के एक शिक्षक को ‘राष्ट्रीय शिक्षक पुरस्कार 2020’

एकलव्य मॉडल आवासीय विद्यालय के एक शिक्षक को ‘राष्ट्रीय शिक्षक पुरस्कार 2020’ श्रीमती सुधा पेनुली, उप-प्रधानाचार्या, ईएमआरएस-कलसी, देहरादून, उत्तराखंड इस वर्ष 47 उत्कृष्ट शिक्षकों सूची में शामिल 28 AUG 2020 … Read More

केंद्रीय गृहमंत्री श्री अमित शाह ने प्रधानमंत्री जनधन योजना के 6 साल पूरे होने पर प्रधानमंत्री श्री नरेंद्र मोदी को बधाई दी

“प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने अपनी दूरदर्शी सोच से जनधन योजना की शुरुआत की जिसके कारण दशकों से बैंकिंग प्रणाली से वंचित गरीबों को जनधन खाते के रूप में उनका … Read More

જામનગર બેડ ની નદીમાં ગણપતિ વિસર્જન સમયે એક યુવાન નદીના પ્રવાહમાં તણાય ગયો

રિપોર્ટ:જગત રાવલ , જામનગર ૨૮ ઓગસ્ટ:જામનગર ખમભાળિયાં હાઈ વે પર બેડ ગામ નજીકનો બનાવ, બેડ ની નદીમાં ગણપતિ વિસર્જન સમયે એક યુવાન નદીના પ્રવાહમાં તણાય ગયો હતો, યુવાન નદીના ધસમસતા … Read More