પ્રધાનમંત્રીએ કોચી- મેંગલુરુ કુદરતી ગેસ પાઇલપાઇન રાષ્ટ્રને સમર્પિત કરી

પ્રધાનમંત્રીએ કોચી- મેંગલુરુ કુદરતી ગેસ પાઇલપાઇન રાષ્ટ્રને સમર્પિત કરી આ પાઇપલાઇન કેરળ અને કર્ણાટકના લોકોના જીવનધોરણને સરળ બનાવામાં સુધારો લાવશે: પ્રધાનમંત્રી બ્લ્યુ ઇકોનોમી આત્મનિર્ભર ભારતનો મહત્વપૂર્ણ સ્રોત બનવા જઇ રહી … Read More

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એલ.એન્ડ ટી. કંપની નિર્મિત સ્વદેશી ૮૮મી કે-૯ વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

સુરતનું હજીરા L&T યુનિટ ‘આત્મનિર્ભર ભારત’નું જીવંત ઉદાહરણ પૂર્વ ભારતના વિકાસ- ‘પૂર્વોદય’માં મહત્વનું યોગદાન હજીરાની મહાકાય કંપનીઓ ‘મેક ઈન ઇન્ડિયા’ થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહાયરૂપ થઈ છે : કેન્દ્રીય મંત્રી … Read More

દિલ્હી-અમદાવાદ આશ્રમ સ્પેશિયલ વિલંબથી પ્રસ્થાન કરશે. જાણો વિગત…..

અમદાવાદ, ૦૪ જાન્યુઆરી: ઉત્તર રેલ્વેના રેવારી સેક્શનના ગઢીહરસારુ અને પાટલી સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરકોલોકિંગ કામ થવાને કારણે 6 અને 7 જાન્યુઆરી 2021 ના રોજ દિલ્હીથી ચાલનારી ટ્રેન નંબર 02916 દિલ્હી – … Read More

5 અને 6 જાન્યુઆરીની ભુજ-બરેલી સ્પેશ્યલ બદલાયેલા માર્ગે દોડશે

અમદાવાદ, ૦૪ જાન્યુઆરી: ઉત્તર રેલ્વેના રેવારી સેક્શનના ગઢીહરસારુ અને પાટલી સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરકલોકીંગના કામને લીધે, 5 અને 6 જાન્યુઆરી 2021 ના રોજ ભુજથી દોડતી ટ્રેન નંબર 04312 ભુજ -બરેલી સ્પેશિયલ … Read More

દેશમાં કોરોનાના નવા સ્વરૂપથી સંક્રમિતોની સંખ્યા વધીને ૩૮ થઇ. જાણો ક્યા કેટલા છે…

યુકેમાં મળી આવેલા નોવલ કોરોના વાયરસના નવા સ્વરૂપ સંબંધિત અપડેટ દેશમાં નવા સ્વરૂપથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 38 થઇ અમદાવાદ, ૦૪, જાન્યુઆરી: યુકેમાં મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ જીનોમના … Read More

સારા સમાચાર: ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 16,504 પોઝિટીવ કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 3,267 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 16,504 પોઝિટીવ કેસ સાથે દૈનિક ધોરણે નવા કેસનું નીચું સ્તર જળવાઇ રહ્યું દુનિયામાં સૌથી વધુ સાજા … Read More

અમદાવાદ થઈને ચાલનારી સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે

અમદાવાદ, ૦૨ જાન્યુઆરી: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવિઝન ઉપર ચાલતી ટ્રેનોમાં અસ્થાયી રૂપથી વધારાના કોચ લગાવવામાં આવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- 1. … Read More

આજે દેશમાં કોવિડના માત્ર એટલા જ કેસ નોંધાયો છે જાણો વિગત….

સક્રિય કેસનું ભારણ ઘટીને 2.50 લાખ થઇ ગયું; કુલ કેસમાંથી માત્ર 2.43% કેસ સક્રિય 99 લાખ કરતાં વધુ દર્દીઓ સાજા થઇ ગયા, દુનિયામાં સૌથી વધુ રિકવરી નોંધાઇ 02 JAN 2021 … Read More