માસ્ક વિશે A to z લેખક – બકુલ ડેકાટે

૧૯૧૫-૧૯૧૮ના અરસામાં સ્પેનમાંથી ફાટી નીકળેલા રોગચાળા માટે જવાબદાર વાઇરસ/બીમારીને ઉદગમસ્થાન પરથી નામ આપવામાં આવ્યું ‘સ્પેનિશ ફ્લુ’. ૧૯૭૬માં એક કાળમુખા વાઇરસે આફ્રિકામાં રોગચાળો ફેલાવ્યો હતો. વૈજ્ઞાનિકો હજી પણ તેના ઉદગમસ્થાન વિશે … Read More

પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ-યોગનગરી ઋષિકેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ, ૦૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, અમદાવાદ – બાન્દ્રા ટર્મિનસ અને અમદાવાદ-યોગનગરી ઋષિકેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે, જેની વિગતો નીચે મુજબ છે :- 1.ટ્રેન નં.09029/09030 બાંદ્રા … Read More

અજમેર-કેએસઆર બેંગ્લોર અને જોધપુર – કેએસઆર બેંગલુરુ સ્પેશિયલના મહેસાણા સ્ટેશનના સમયના બદલાવ

અમદાવાદ, ૦૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ દિવિજનના મહેસાણા સ્ટેશન પર ટ્રેન નંબર 06206 અજમેર-કેએસઆર બેંગ્લોર અને ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં … Read More

ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક વિશેષ ટ્રેનમાં કાયમી ધોરણે એક એર કંડિશન્ડ વધારાના કોચ રહેશે

અમદાવાદ, ૦૭ જાન્યુઆરી: મુસાફરોની સગવડતા માટે, 09 જાન્યુઆરી 2021 (શનિવાર) થી ભાવનગર ડિવિઝનની ભાવનગર-કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (07203/07204) માં કાયમી ધોરણે એક વધારાનો એર કંડિશન્ડ કોચ (First cum 2nd AC coach) જોડવામાં … Read More

રણુજ- ધિણોજ સ્ટેશનોની વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.17 બંધ રહેશે.

અમદાવાદ, ૦૭ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝનના મહેસાણા- પાટણ રેલખંડના રણુજ- ધિણોજ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.17  કિમી.18 /67 નિયમિત ટ્રેક મેન્ટેનન્સની કામગીરીન કારણે (એક દિવસ) 8 જાન્યુઆરી 2021 ના સવારે 10:00 કલાકથી સાજના 19:00 કલાક સુધી બંધ રહેશે. આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ ઉક્ત સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નં. 21 અને 13 થી અવરજવર  કરી શકશે.  આ પણ વાંચો…2 હજાર મરઘાના મોતઃ ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી?રાજ્યના પશુપાલન વિભાગ મંત્રીએ કર્યો ખુલાસો

મૃત્યુઆંકમાં સતત ઘટાડો; સળંગ છેલ્લા 12 દિવસથી મૃત્યુઆંક 300થી નીચે

મૃત્યુઆંકમાં સતત ઘટાડો; સળંગ છેલ્લા 12 દિવસથી મૃત્યુઆંક 300થી નીચે નોંધાયો કુલ સક્રિય કેસનું ભારણ 2.27 લાખ જે કુલ કેસમાં વધુ ઘટીને 2.19% થયું યુકેમાં મળેલા નવા મ્યૂટન્ટ સ્ટ્રેઇનના કારણે … Read More

હોંગકોંગ સ્થિત માતા-પુત્રી અને મુંબઇ સ્થિત નાની સહિત ત્રણેય એક સાથે સંયમનો માર્ગ અપનાવશે

હોંગકોંગમાં સાયકોલોજીની ડીગ્રી મેળવનાર પરીશી સુરતમાં દિક્ષા ગ્રહણ કરશે પરીશી સાથે તેની માતા અને નાની પણ દિક્ષા અંગીકાર કરશે અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠા બનાસકાંઠાના ધાનેરા અને ધંધાર્થે હોંગકોંગમાં સ્થાયી થયેલ … Read More

પ્રધાનમંત્રીએ કોચી- મેંગલુરુ કુદરતી ગેસ પાઇલપાઇન રાષ્ટ્રને સમર્પિત કરી

પ્રધાનમંત્રીએ કોચી- મેંગલુરુ કુદરતી ગેસ પાઇલપાઇન રાષ્ટ્રને સમર્પિત કરી આ પાઇપલાઇન કેરળ અને કર્ણાટકના લોકોના જીવનધોરણને સરળ બનાવામાં સુધારો લાવશે: પ્રધાનમંત્રી બ્લ્યુ ઇકોનોમી આત્મનિર્ભર ભારતનો મહત્વપૂર્ણ સ્રોત બનવા જઇ રહી … Read More

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એલ.એન્ડ ટી. કંપની નિર્મિત સ્વદેશી ૮૮મી કે-૯ વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

સુરતનું હજીરા L&T યુનિટ ‘આત્મનિર્ભર ભારત’નું જીવંત ઉદાહરણ પૂર્વ ભારતના વિકાસ- ‘પૂર્વોદય’માં મહત્વનું યોગદાન હજીરાની મહાકાય કંપનીઓ ‘મેક ઈન ઇન્ડિયા’ થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહાયરૂપ થઈ છે : કેન્દ્રીય મંત્રી … Read More

દિલ્હી-અમદાવાદ આશ્રમ સ્પેશિયલ વિલંબથી પ્રસ્થાન કરશે. જાણો વિગત…..

અમદાવાદ, ૦૪ જાન્યુઆરી: ઉત્તર રેલ્વેના રેવારી સેક્શનના ગઢીહરસારુ અને પાટલી સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરકોલોકિંગ કામ થવાને કારણે 6 અને 7 જાન્યુઆરી 2021 ના રોજ દિલ્હીથી ચાલનારી ટ્રેન નંબર 02916 દિલ્હી – … Read More