Upnishadno Sandesh: દ… દ… દ…ઉપનિષદનો શાશ્વત સંદેશ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

“Swami ji ni vani part-47” Upnishadno Sandesh: કામ, ક્રોધ અને લોભથી મુક્તિનો માર્ગ – દમન, દયા અને દાન દ્વારા જીવનમાં શાંતિ અને કલ્યાણ .દ… દ… દ…:Upnishadno Sandesh: ઉપનિષદમાં એક સુંદર … Read More

Extra ST buses for Pavagadh: પાવાગઢ અને માતાના મઢ ખાતે આસો નવરાત્રી મેળા માટે ૧૨૦ એક્સ્ટ્રા એસ.ટી. બસોનું સંચાલન

Extra ST buses for Pavagadh: અંદાજિત ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓને સરળ અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે પાવાગઢ, 25 સપ્ટેમ્બર: Extra ST buses for Pavagadh: પવિત્ર આસો માસમાં ચાલી રહેલા નવરાત્રીના … Read More

Vibrant Navratri-2025: વાઇબ્રન્ટ નવરાત્રી 2025નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે

Vibrant Navratri-2025: શ્રદ્ધા અને ઉજવણીનો ભવ્ય આરંભ :વાઇબ્રન્ટ નવરાત્રી 2025નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ગાંધીનગર, ૧૩ સપ્ટેમ્બર: Vibrant Navratri-2025: ગુજરાત ટુરિઝમની યાદીમાં જણાવાયું છે … Read More

The key to happiness: ક્રોધ કેમ દૂર કરવો: વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-46 The key to happiness: વસ્તુ જેવી છે તેવી પ્રસન્નતાપૂર્વક સ્વીકારતાં જઈશું – વિરોધપૂર્વક નહીં – તો જીવનમાં આગ્રહો નષ્ટ થતા જશે. The key to happiness … Read More

Budh Pradosh Vrat 2025: આવતી કાલે બુધ પ્રદોષ વ્રત , જાણો પૂજા-વિધિ સહિત આ દિવસનું મહત્વ

Budh Pradosh Vrat 2025: આ વ્રત સૂર્યાસ્ત સમયે મનાવવામાં આવે છે, જેને પ્રદોષ કાળ કહેવામાં આવે છે. ધર્મ ડેસ્ક, 19 ઓગષ્ટઃ Budh Pradosh Vrat 2025: પ્રદોષ વ્રત 20 ઓગસ્ટના રોજ છે. … Read More

Somnath Mahadev: શ્રાવણના તૃતિય સોમવારે સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર; જુઓ તસ્વીર

Somnath Mahadev: ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. સોમનાથ, ૧૧ ઓગસ્ટ: Somnath Mahadev: ભગવાન સોમનાથ મહાદેવ ને આજે ખાસ શ્રાવણી સોમવાર ને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં … Read More

Bilvapatra puja to Somnath Mahadev: સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિભાવપૂર્વક બિલ્વપત્ર શૃંગાર અર્પણ

Bilvapatra puja to Somnath Mahadev: આ વિશેષ શૃંગાર દ્રષ્ટિએ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો સોમનાથ, ૨૯ જુલાઈ: Bilvapatra puja to Somnath Mahadev: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પવિત્ર સોમનાથ … Read More

Shiv Puja: શ્રાવણ મહિનામાં કેવી રીતે કરવી શિવલિંગની પૂજા? જાણો સાચી પદ્ધતિ

Shiv Puja: દર સોમવારે શિવ મંદિરોમાં ભક્તો શિવલિંગ પર જળ, દૂધ અને બિલીપત્ર ચઢાવે છે. ધર્મ ડેસ્ક, 25 જુલાઇઃ Shiv Puja: શ્રાવણ માસના ભગવાન શિવની પૂજા-અર્ચના માટે ખાસ માનવામાં આવે છે. … Read More

Guru Purnima: ગુરુપૂર્ણિમા આશીર્વચન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-45: ગુરુ સ્વયં આપણા જીવનમાં ઈશ્વરની કૃપાનો પરિચય આપે છે. જે કંઈ છે તે ઈશ્વર જ છે. Guru Purnima: ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, … Read More

Devshayani Ekadashi: દેવશયની એકાદશી; જો આપને ધર્મમાં શ્રદ્ધા છે તો આ લેખ જરૂર વાંચશો

દેવશયની એકાદશીથી (Devshayani Ekadashi) ચાતુર્માસનો પ્રારંભ થાય છે Devshayani Ekadashi: ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી ઉપવાસ, જપ તપ અને વ્રતની પરંપરા ચાલી આવે છે. આપણા ધર્મશાસ્ત્રોમાં વ્રત ઉપવાસનું અનેરું મહત્વ છે. … Read More