Somnath’s light and sound show: આજથી સોમનાથની ગાથા વર્ણવતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો શરુ; જાણો વિગત….

Somnath’s light and sound show: સોમનાથ મંદિરમાં 3D-લાઈટ એન્ડ સાઉન્ડ શો 25 ઓક્ટોબરથી યાત્રિકો માટે શરૂ થશે ધર્મ ડેસ્ક, 25 ઓકટોબર: Somnath’s light and sound show: શ્રી સોમનાથ મહાદેવના દર્શને … Read More

Swamiji ni vani Part-36: નચિકેતાની સત્યનિષ્ઠા: પૂજય સ્વમીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swamiji ni vani Part-36: ઉપનિષદમાં બાળક નચિકેતાની વાત આવે છે. તેના પિતા મોટો યજ્ઞ કરી રહ્યા હતા. નાનો બાળક નચિકેતા યજ્ઞની બધી પ્રક્રિયાઓનું અવલોકન કર્યા કરે. યજ્ઞ પૂરો થવાની તૈયારીમાં … Read More

Ma Siddhidatri: મા સિદ્ધિદાત્રી, જે દેવીનું પૂર્ણ સ્વરૂપ છે અને સર્વે સિદ્ધિઓને આપનારા છે

Ma Siddhidatri: આઠ-આઠ દિવસ સુધી આપણે બધા એ મા દુર્ગાનાં અલગ-અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરી અને આજે નવરાત્રિનું નવમું અને અંતિમ નોરતું એટલે કે મા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવાનો દિવસ … Read More

Mata Mahagauri: જાણો, દુર્ગાપૂજાનાં આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન

Mata Mahagauri: નવરાત્રિનું મહાપર્વ વિદાય લેવાની તૈયારીમાં છે. જોતજોતામાં નવલી નવરાત્રિની આઠમ પણ આવી ગઈ. આઠમનાં દિવસે માતાની આરાધનાની સાથે પૂજા-અર્ચના, જપ, તપ, ઉપવાસ, હવન અને ખાસ તો નૈવેદ્યનું વિશેષ … Read More

Mata Kalratri: આજે જાણો; માતા કાળરાત્રિની પૂજાનું મહત્વ

સપ્તમીનાં દિવસે મા દુર્ગાનાં સાતમા સ્વરૂપની આરાધના કરાય છે. આસુરી તત્ત્વો માટે તેઓ સાક્ષાત કાળ હોવાને લીધે તેઓ કાળરાત્રિ તરીકે નામના પામ્યા છે. Mata Kalratri: ભય અને અભય, આ બંને … Read More

6th day of Navratri: નવરાત્રિનાં છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું જાણો વિશેષ મહત્વ

6th day of Navratri: નવલાં નોરતામાં ઠેર-ઠેર મા આદ્યશકિતની આરાધના થઇ રહી છે. શક્તિ સંચયનાં મહાપર્વ નવરાત્રિમાં આજનાં દિવસે ઉપાસકો મા કાત્યાયનીની પૂજા કરી રહ્યા છે. નવરાત્રિનાં છઠ્ઠા દિવસે માતા … Read More

Beginning of Navratri-2024: આજે આસો સુદ એકમ તિથિએ કળશ સ્થાપનાં સાથે જ શારદીય નોરતાંની શરૂઆત

Beginning of Navratri-2024: મા શૈલપુત્રીની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે એવી શુભેચ્છાઓ..!! Beginning of Navratri-2024: નવરાત્રિ ખરાં અર્થમાં મહાપર્વ છે. માતા દુર્ગાનાં નવ અલગ-અલગ સ્વરૂપોની આ … Read More

Ganesh Visharjan: શ્રદ્ધાપૂર્વક દસ દિવસ સુધી ગણપતિ ભગવાનની સ્થાપના કર્યા બાદ એમનું વિસર્જન

Ganesh Visharjan: અત્યારે બધી જ જગ્યાએ આપણા સહુનાં વ્હાલાં ગણપતિ બાપ્પાની બોલબાલા છે. આજે એમનાં વિસર્જન થઈ રહ્યા છે. આપણે ત્યાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક દસ દિવસ સુધી ગણપતિ ભગવાનની સ્થાપના … Read More

Ekadashi Vrat: દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ

પ્રતિવર્ષે આવતો ચાતુર્માસ ભક્તિની મોસમ સાથે કેટકેટલાં ઉત્સવોનો ઉપહાર લઈને આવે છે ! ચાતુર્માસમાં ભક્તિનાં વિવિધ સ્વરૂપો નીખરી ઊઠે છે. ચાતુર્માસને આપણા મહાન ઋષિમુનિઓએ પવિત્ર પર્વો અને ઉત્સવોથી એવી રીતે … Read More

Shree Radha Ashtami: આજે ભાદરવા સુદ આઠમનો દિવસ દરેક કૃષ્ણપ્રેમીઓ માટે વિશેષ દિવસ; જાણો કેમ?

Shree Radha Ashtami: આજે ભાદરવા સુદ આઠમનો દિવસ દરેક કૃષ્ણપ્રેમીઓ માટે વિશેષ દિવસ મનાય છે. ભાદરવા સુદ આઠમનાં દિવસે મથુરા પાસેનાં બરસાનામાં મહારાજ વૃષભાનુ અને માતા કીર્તિને ત્યાં શ્રી કૃષ્ણપ્રિયા … Read More