જીવવાના સપના-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદ્દીપક બનશે: લાભાર્થી

મહિલાઓના આત્મનિર્ભરતાના સ્વમાનભેર જીવવાના સપના-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદ્દીપક બનશે: મહિલા લાભાર્થી ઉવાચ વડોદરા જિલ્લામાં યોજનાના પ્રારંભે ૧૫ મહિલાઓને રૂ.૧૫ લાખના ધિરાણ મંજૂરી પત્રો એનાયત સંકલન: માહિતી … Read More

જિલ્લા કલેકટરશ્રીએ વિડિયો કોન્ફરન્સથી કોવિડની પરિસ્થિતિની કરી સમીક્ષા

જિલ્લા કલેકટરશ્રીએ વિડિયો કોન્ફરન્સથી ગ્રામ વિસ્તારમાં કોવિડની પરિસ્થિતિની કરી વિગતવાર સમીક્ષા હાઈ રિસ્ક વિસ્તારોમાં ધન્વંતરિ રથ દ્વારા ઓપીડી અને એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવશે પાદરામાં ફરીથી સુપર સ્પ્રેડર શોધી ટેસ્ટ કરવાની … Read More

વડોદરા કૉવિડની સારવાર માટે માન્ય હોસ્પિટલોની સંખ્યા ૮ થી વધારીને ૧૫ કરાશે: જિલ્લા કલેકટરશ્રી

જિલ્લા કલેકટરશ્રીની સૂચના:જિલ્લાના ગ્રામ વિસ્તારમાં હયાત ૪ કૉવિડ કેર સેન્ટરમાં ૩ નવા ઉમેરી ૭ કરાશે પથારીની સંખ્યા ૧૨૦ થી વધારીને ૩૯૦ કરાશે કૉવિડની સારવાર માટે માન્ય હોસ્પિટલોની સંખ્યા ૮ થી … Read More

આપત્તિના સમયે પ્રામાણિક્તાથી ખેડૂતોના પડખે ઊભા રહેવું એ અમારો ધર્મ છે :આર.સી.ફળદુ

રાજ્યમાં હજુ પણ વરસાદ પડશે અને ખેડૂતોને નુક્સાન થશે તો ખેડૂતોને સહાયરૂપ થવા સરકારનું મન ખુલ્લુ છે – સરકાર ચોક્કસ સહાય કરશે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી કિસાન … Read More

રાજ્ય સરકારે ૪૦ નવા અદ્યતન વેન્ટિલેટર આપ્યા: ડો. વિનોદ રાવ

વડોદરાની સયાજી હોસ્પિટલને રાજ્ય સરકારે ૪૦ નવા અદ્યતન વેન્ટિલેટર આપ્યા: ખાસ ફરજ પરના અધિકારીએ આપી જાણકારી વડોદરા,૨૨ સપ્ટેમ્બર: વડોદરા સયાજી હોસ્પિટલ ખાતેની કોવિડ સારવાર સુવિધાને નવું બળ મળ્યું છે.આ અંગે … Read More

પ્રત્યેક ઘરમાં નળ સે જળની કામગીરી ઝડપભેર પૂરી કરવા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ

પ્રત્યેક ઘરમાં નળ સે જળની કામગીરી ઝડપભેર પૂરી કરવા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ જિલ્લામાં ૯૬.૯૧ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે વડોદરા,૨૨ સપ્ટેમ્બર: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે પ્રાંત અધિકારીઓ … Read More

૫૫ જેટલા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને કોરોનાના દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયા

“કોરોના સંક્રમીત દર્દીઓની સારવાર સમયે તેઓ સંક્રમણથી બચી શકે અને દેશબાંધવોને ટીમવર્કથી સહયોગી બની કોરોનાથી રક્ષિત કરે તે એકમાત્ર લક્ષ્ય”: ડો. મુકેશ સામાણી, માનસીક વિભાગના વડા અને ઇન્ચાર્જ ડીન પી.ડી.યુ. કોલેજ … Read More

રૂ. ૯૭ કરોડની પાણી પૂરવઠા યોજનાઓના લોકાર્પણ-ખાતમૂર્હત

રાજ્યમાં ઘર ઘર પીવાનું શુદ્ધ ફિલ્ટર્ડ વોટર નળ દ્વારા પહોંચાડી તંદુરસ્ત-સ્વસ્થ જનજીવનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી નલ સે જલ’ અન્વયે શુદ્ધ પાણી ગામો-નગરોમાં સૌને આપી ફ્લોરાઇડ મૂક્ત- … Read More

નર્મદા કાંઠાના ૧૩ ગામોના લોકોને સાવધાની રાખવા વડોદરા જિલ્લા કલેકટરશ્રી નો અનુરોધ

બપોર બાદ નર્મદા નદીમાં પાણી છોડવાનું શરૂ કરાશે: ૨લાખ ક્યુસેકથી શરૂ કરી ક્રમશ:વધીને ૪ લાખ ક્યુસેક થવાની સંભાવના નર્મદા કાંઠાના શિનોર ડભોઇ અને કરજણ તાલુકાઓના ૧૩ ગામોના લોકોને સાવધાની રાખવા … Read More

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ૩૫ બેડની સરકારી કોવીડ હોસ્પિટલનો પ્રારંભ

ધોરાજીમાં સ્થાનિક કક્ષાએ ઓક્સિજનની અને નિષ્ણાંત તબીબોની સુવિધા સાથે કોરોનાની સારવાર શરૂ થતા લોકોનો આવકાર રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: રાજકોટ જિલ્લામાં ધોરાજી અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની અદ્યતન સારવાર  માટે જિલ્લા … Read More