રાજ્યમાં શાળાઓની ફી અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા

રાજ્યમાં શાળાઓની ફી અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરી-મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક યોજીને યોગ્ય નિર્ણય કરાશે-શિક્ષણમંત્રીશ્રી ગાંધીનગર,૧૮ સપ્ટેમ્બર:શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં શાળાઓની ફી … Read More

આત્મનિર્ભર પરીવાર થકી આત્મનિર્ભર ભારત બનવા અગ્રેસર બનતું ગુજરાત દેશનું પ્રથમ રાજય

“એક લાખ મહિલા જુથોને આર્થિક પ્રવૃતિ માટે રૂા. ૧ લાખની વ્યાજરહિત લોન આપી ૧૦ લાખ પરિવારોને આત્મનિર્ભર બનાવવાની પહેલ માત્ર ગુજરાત રાજયમાં કરાઇ છે.” :ચેરમેનશ્રી, ડો. ભરત બોધરા અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ … Read More

રાજગરી ગામે સખીમંડળની બહેનો માટે ઓર્ગેનિક ખેતી વિષયક માર્ગદર્શન શિબિર યોજાઈ

સુરત, ૧૮ સપ્ટેમ્બર: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરત તથા ઓર્ગેનિક પ્રોડ્યૂસ એક્ષ્પેર્ટ ડેવલપમેંટ ઓથોરિટીના સહયોગથી અદાણી ફાઉન્ડેશન,હજીરા એકમ દ્વારા ચોર્યાસી તાલુકાના હજીરા કાંઠા વિસ્તારના રાજગિરી ગામે સખી મંડળની બહેનોને ઓર્ગેનિક … Read More

જામનગર ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું લોકાર્પણ કરાયું મુખ્યમંત્રીશ્રી દ્વારા‌ ઇ-લોકાર્પણ કરાયું

પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ માં સાત સ્વસહાય જુથો સાથે બેંકોએ એમ.ઓ.યુ કર્યા અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું આજ રોજ … Read More

રાજ્યની દસ લાખ મહિલાઓ માટે આ યોજના સીમાચિન્હરૂપ સાબિત થશે: ધનસુખ ભંડેરી

વડાપ્રધાનશ્રીની વર્ષગાંઠ નિમિત્તે રાજકોટ સહિત રાજયભરના ૭૦ સ્થળોએ  યોજાયો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઇ-લોન્ચિંગ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું રાજ્યભરની બહેનોને પ્રેરક સંબોધન અહેવાલ: સોનલ/રાધિકા,રાજકોટ રાજકોટ, ૧૭ સપ્ટેમ્બર: ગુજરાત … Read More

૩૧મી ઓકટોબરથી રૂ. ૧૦૫૫ના ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી કરવાનો રાજય સરકારનો નિર્ણય – શ્રી ભરતભાઇ બોઘરા

જસદણ ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઇ બોઘરાના  હસ્તે કૃષિલક્ષી યોજનાના લાભાર્થીઓને અપાયા મંજૂરીપત્ર: પ્રગતિશીલ ખેડૂતોનું  કરાયુ બહુમાન ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી … Read More

રાજકોટ જિલ્લાના લોધિકામાં ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાયનું વિતરણ કરાયુ

ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી અને ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠિયાની પ્રેરક ઉપસ્થિતિ અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ,૧૭ સપ્ટેમ્બર: દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિને ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય … Read More

પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા,જતન અને સંવર્ધન થશે:વન,આદિજાતિમંત્રી

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ત્રણ તાલુકાના ખેડુતોને દેશી ગાય નિભાવ ખર્ચ માટે ૧૧૩૩ અને પ્રાકૃતિક કૃષિ કિટ યોજના હેઠળ ૧૧૯૨ ખેડુતોને મંજુરીપત્રોનું વિતરણ પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે-ઃવન, આદિજાતિમંત્રી ગણપતસિંહ … Read More

પીવાનું પાણી પુરૂં પાડનારૂં દેશનું પ્રથમ શહેર બનશે ગુજરાતનું પાટનગર ગાંધીનગર.

સમગ્ર શહેરમાં ૩૬પ દિવસ 24×7 પીવાનું પાણી પુરૂં પાડનારૂં દેશનું પ્રથમ શહેર બનશે ગુજરાતનું પાટનગર ગાંધીનગર પ્રધાનમંત્રીશ્રીના ૭૦મા જન્મદિવસે ગાંધીનગર મહાનગરને મળી અનોખી ભેટ રૂ. રર૯ કરોડની પીવાનું શુદ્ધ પાણી … Read More

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને હરિતખેતીમાં ગુજરાત રોલ મોડલ બનશે– મુખ્યમંત્રી શ્રી

વડાપ્રધાનશ્રીનો ૭૦મો જન્મદિવસ બન્યો ખેડૂત કલ્યાણ ઉત્સવગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાના સંકલ્પ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને હરિતખેતીમાં ગુજરાત રોલ મોડલ બનશે– મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રાકૃતિક ખેતીને … Read More