Union home minister Amit shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુર વોર્ડના નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુલાકાત લીધી

Union home minister Amit shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે અમદાવાદમાં ૨૬૭ કરોડના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યા Union home minister Amit shah: કેન્દ્રીય ગૃહમંત્રીએ નગરજનોને વાંચનાલય, સિવિક સેન્ટર, કોમ્યુનિટી … Read More

PSA oxygen plant: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બોટાદ જિલ્લાના ગઢડા ખાતે નવનિર્મિત PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું

PSA oxygen plant: કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં ૩૦૦ ઓક્સિજન પ્લાન્ટ લગાવવાના લક્ષ્યાંકnસામે ૧૭૫થી વધુ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ … Read More

અમદાવાદમાં બે ફ્લાય ઓવરનો ઇ લોકાર્પણ ૩૦મી નવેમ્બર સવારે ૧૦-૩૦ કલાકે થશે

સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી ના હસ્તે અમદાવાદમાં બે ફ્લાય ઓવરનો ઇ લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી , નાયબ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડ – સાણંદ જંકસન … Read More

“ઇઝ ઓફ લિવિંગ”થી નગરો રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

રાજ્યના નગરોમાં માળખાકીય સુવિધાઓ વધારીને ઇઝ ઓફ લિવિંગ થી નગરો રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામમાં 2.88 કરોડ ના … Read More

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામે ‘ડિજીટલ સેવા સેતુ’નું ઈ-લોકાર્પણ

“ડિજીટલ સેવા સેતુ” હેઠળ ૨૭ પ્રકારની સેવાઓ સરળતાથી ઘરઆંગણે જ પ્રાપ્ત થશે: –જિલ્લા વિકાસ અધિકારી અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૮ ઓક્ટોબર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે … Read More

જામનગર ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું લોકાર્પણ કરાયું મુખ્યમંત્રીશ્રી દ્વારા‌ ઇ-લોકાર્પણ કરાયું

પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ માં સાત સ્વસહાય જુથો સાથે બેંકોએ એમ.ઓ.યુ કર્યા અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું આજ રોજ … Read More

તા.૧૪મીએ મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાના રૂ.૩૪૦ કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે

ઈ-માધ્યમથી રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કોરોના સંકટ વચ્ચે પણ વિકાસકાર્યો અને પ્રજાકીય સુખસુવિધાઓ અટકે નહી એવા ધ્યેય સાથે યોજાશે ઈ-સમારોહ સુરત:ગુરૂવાર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે … Read More