Ramnavami violence: રામનવમીના દિવસે થયેલી હિંસાના કારણે ગૃહ રાજ્ય મંત્રીની રાજ્યના પોલીસ વડા સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી
Ramnavami violence: રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અમદાવાદ, 11 એપ્રિલઃ Ramnavami violence: ગુજરાતમાં રામનવમીની ઉજવણી દરમિયાન હિંસાનો માહોલ જોવા મળ્યો હતો. રામનવમીની … Read More