રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં, કોઈએ ગભરાવાની જરૂર નથી: જીલ્લા કલેકટર શ્રી

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં, કોઈએ ગભરાવાની જરૂર નથી: જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનની ખાસ અપીલ પૂરતી સાવચેતી રાખવી તેમજ બિનજરૂરી બહાર ન નીકળવું ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક- તંત્ર તમામ … Read More

વડોદરા, રાજકોટ અને સુરત ખાતે આવતીકાલથી રાત્રી કર્ફ્યુ અમલી

કોરોના મહામારી સામેનાગરિકોએ ભયભીત થવાની કે અફવાઓમાં આવીને ગભરાવાની સ્હેજ પણ જરુર નથી રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સંક્રમણ ફેલાતુ અટકાવવા અગમચેતીના ભાગરૂપે … Read More

મુખ્યમંત્રીશ્રી એ નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવત ના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું રાજ્ય અને દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી અંબાજી, … Read More

બ્રેકિંગ: ગુજરાતમાં લોકડાઉનનું કોઇ જ પ્લાનિંગ નથી

ગાંધીનગર, ૨૦ નવેમ્બર: મુખ્યમંત્રી રૂપાણીનું લોકડાઉન અંગે મોટું નિવેદન અમદાવાદમાં શનિવાર અને રવિવારે કર્ફ્યૂ તકેદારી રૂપે જાહેર કરાયો છે. ગુજરાતમાં લોકડાઉનનું કોઇ જ પ્લાનિંગ નથી ગુજરાતમાં લોકડાઉન લગાવવાની વાત અફવા … Read More

મહેસુલ વિભાગની યોજનાઓના ૫૭ લાભાર્થીઓને કલેક્ટરશ્રી રેમ્યા મોહનના હસ્તે હુકમો અપાયા

રાજકોટ કલેકટર કચેરી ખાતે ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો  મહેસુલ વિભાગની યોજનાઓના ૫૭ લાભાર્થીઓને કલેક્ટરશ્રી રેમ્યા મોહનના હસ્તે હુકમો અપાયા  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, તા.૧૯ નવેમ્બર: નાગરિકોના હિત-લાભ માટે પારદર્શિતા પૂર્વક વહીવટ … Read More

NEWS UPDATE: 23 નવેમ્બર થી શાળા કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

ગાંધીનગર, ૧૯ નવેમ્બર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બર થી શાળા કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય કોરોના ની પ્રવર્તમાન પરિસ્થિતિ ને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

શાળાઓ-કોલેજો શરૂ થતાં ઓનલાઇન એજ્યુકેશન બંધ નહિ કરાય હાજરી એકદમ મરજીયાત છે: શિક્ષણ મંત્રીશ્રી

રાજ્યમાં ર૩ નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેની સજ્જતા-વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા શિક્ષણ મંત્રીશ્રી ગાંધીનગરના કમાન્ડ-કંટ્રોલ સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ DEO-યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરશ્રીઓ-શાળા સંચાલકો સાથે … Read More

ગરુડેશ્વર તાલુકા સેવાસદન નું આવતીકાલે થશે ઈ લોકાર્પણ

ગાંધીનગર થી રાજ્ય ના નાયબ મુખ્ય મંત્રી અને. મહેસુલ મંત્રી લોકાર્પણ કરાવશે. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૧૮ નવેમ્બર: નર્મદા જિલ્લા ના નવનિર્મિત. ગરુડેશ્વર તાલુકા ની પ્રજા ની સુવિધા માટે. … Read More

મુખ્યમંત્રીશ્રી નૂતન વર્ષ દિવસ નો પ્રારંભ પંચદેવ મંદિર માં પૂજન અર્ચન થી કર્યો હતો

ગાંધીનગર, ૧૬ નવેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ વિક્રમ સંવત 2077 ના નૂતન વર્ષ દિવસ નો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિર માં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન થી કર્યો હતોશ્રીમતી અંજલિ બહેન … Read More

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પાઠવેલી દિવાળીના પ્રકાશમય પર્વની શુભેચ્છાઓ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના અધિકારીઓ-પદાધિકારીઓ શહેર શ્રેષ્ઠીઓ, પ્રતિષ્ઠિતો, પક્ષના કાર્યકરો, વગેરેને પાઠવેલી દિવાળીના પ્રકાશમય પર્વની શુભેચ્છાઓ કોવિડ-૧૯ ની પરિસ્થિતિને અનુલક્ષીને આરોગ્ય સંબંધી તમામ માર્ગદર્શિકાનું ચુસ્તપણે કરાયેલું પાલન અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ,14 નવેમ્બર- દિવાળીના પ્રકાશમય … Read More