Ambaji temple aarti timing: અંબાજી મંદિરમાં થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે, જાણો…

Ambaji temple aarti timing: દિવસ દરમ્યાન ત્રણ સમય કપડા અને શણગાર બદલાતા હોવા થી આરતી ત્રણ સમય કરવા માં આવશે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 21 એપ્રિલઃ Ambaji temple aarti timing: … Read More

Chaitri Navratri: ચૈત્રી નવરાત્રી શરૂ થતા યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરે યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 22 માર્ચ: Chaitri Navratri: હિંદુઓના નવા વર્ષ વિક્રમ સવંત નો આજથી શરુ થયો છે અને આજે સિંધી સમાજ માં ચેટીચાંદ નો પર્વ પણ છે સાથે આજથી … Read More

Ambaji Mohanthal Prasad: અંબાજી મંદિરના પ્રસાદ ગૃહમાં મોહનથાળ નો પ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ

Ambaji Mohanthal Prasad: અંબાજી મંદિરના પ્રસાદ ગૃહમાં મોહનથાળ નો પ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ, આજે 3250 કિલો મોહનથાળ નો પ્રસાદ તૈયાર કરવામાં આવશે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 16 માર્ચ: Ambaji Mohanthal … Read More

Ambaji Mohanthal Prasad: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણયનો ચોમેર વિરોધ; હાઈકોર્ટમાં પીઆઈએલ કરાશે

Ambaji Mohanthal Prasad: કલેક્ટરે હાથ ખંખેરતાં કરતાં કહ્યું કે, બધા નિર્ણયો અહીંથી થતા નથી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 09 માર્ચ: Ambaji Mohanthal Prasad: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણયનો ચોમેર … Read More

Ambaji prasad: અંબાજી ના મંદિર માં મોહનથાળ ના પ્રસાદ ની વિતરણ વ્યવસ્થા બંધ કરવાના નિર્ણય બાદ શ્રદ્ધાળુઓ માં વિરોધ નો સુર

Ambaji prasad: અંબાજી માં અંબે ના મંદિર માં મોહનથાળ ના પ્રસાદ ની વિતરણ વ્યવસ્થા બંધ કરવાના નિર્ણય બાદ શ્રદ્ધાળુઓ માં ભારોભાર વિરોધ નો સુર, આવેદન પત્ર આપ્યું અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા … Read More

Ambaji prasad fake news: અંબાજી ધામ માં મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા સમાચાર માત્ર અફવા

Ambaji prasad fake news: અંબાજી ધામ માં મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા બાબતે કોઈ પણ જાત નો આદેશ કરવામાં આવ્યો નથી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 02 માર્ચ: Ambaji prasad fake … Read More

Bhagwat katha in ambaji: અંબાજી મંદિરના ચાચરચોકમાં લગભગ 25 વર્ષ બાદ ફરીએક વાર ભાગવત કથાનો પ્રારંભ

Bhagwat katha in ambaji: તમામ દાન ભેટ સોગાત અંબાજી મંદિરની ચાલી રહેલી સુવર્ણમય કામગીરી માટે જમા કરાવામાં આવશે રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 06 ફેબ્રુઆરી: Bhagwat katha in ambaji: યાત્રાધામ અંબાજી … Read More

Ambaji mandir celebration: માં અંબાના પ્રાગટય દિવસે 1600 કિલો બુંદી પ્રસાદ અને 2100 કિલો સુખડી પ્રસાદનું ભાવિક ભક્તો માટે આયોજન

Ambaji mandir celebration: 6 જાન્યુઆરી ને પોષી પૂનમે અંબાજી માં માં અંબાના પ્રાગટય દિવસની ધામધૂમથી ઉજવણી કરાશે Ambaji mandir celebration: હાથીની અંબાડી પર માં અંબાની ભવ્ય શોભાયાત્રા નીકળશે અહેવાલ: ક્રિષ્ના … Read More

Ambaji Mandir will be closed on Nov 8: અંબાજી મંદિર 8 નવેમ્બરનાં રોજ બંધ રહેશે

Ambaji Mandir will be closed on Nov 8: અંબાજી મંદિર 8 નવેમ્બરનાં કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ બંધ રહેશે દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ….. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, … Read More

Ambaji Annakut darshan: યાત્રાધામ અંબાજી ખાતે અન્નકુટ દર્શન ને લઈ વહેલી સવાર થી જ યાત્રીકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો

Ambaji Annakut darshan: અંબાના દરબાર માં 121 કરતા વધુ વ્યંજનો ના ભોગનો અન્નકુટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 03 નવેમ્બર: Ambaji Annakut darshan: નવા વર્ષ નો શુભારંભ … Read More