Jodhpur tain time change: 8 ઓગસ્ટ થી સાબરમતી-જોધપુર સ્પેશિયલ ટ્રેન સાબરમતી થી 20 મિનિટ વહેલા રવાના થશે

Jodhpur tain time change: 8 ઓગસ્ટ થી સાબરમતી-જોધપુર સ્પેશિયલ ટ્રેન સાબરમતી થી 20 મિનિટ વહેલા રવાના થશે

અમદાવાદ , ૦૬ ઓગસ્ટ: Jodhpur tain time change: અમદાવાદ ડિવિઝનના આંબલિયાસન સ્ટેશન પર ગેજ રૂપાંતરણ કાર્યને કારણે સાબરમતી અને જોધપુર વચ્ચે દોડતી ટ્રેન નં. 04822 સાબરમતી-જોધપુર સ્પેશિયલ તારીખ 08 ઓગસ્ટ 2021 થી તેના નિર્ધારિત સમય 07:00 વાગ્યે ને બદલે 06:40 વાગ્યે (20 મિનિટ પહેલા) સાબરમતીથી રવાના થશે.

આ પણ વાંચો…kiara advani special friend: કિયારા અડવાણીએ આ બોલિવુડ અભિનેતાને ગણાવ્યો પોતાનો ખાસ મિત્ર- વાંચો વિગત

મુસાફર ઉપરોક્ત બદલાવને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.