Nirav agravat suicide: જાણીતા ડાંડીયા ક્લાસીસ રુદ્ર ડાંડીયા ક્લાસીસના સંચાલક અને કોરિયોગ્રાફર નીરવ અગ્રાવતે જીવન ટૂંકાવ્યુ
જામનગર, 22 ઓગષ્ટઃ Nirav agravat suicide: જામનગરમાં જાણીતા ડાંડીયા ક્લાસીસ રુદ્ર ડાંડીયા ક્લાસીસના સંચાલક અને કોરિયોગ્રાફર નીરવ અગ્રાવતે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા દાંડિયા શોખીનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, જામનગરમાં છેલ્લા દસ વર્ષથી દાંડિયા ક્લાસીસ સાથે સંકળાયેલા અને રૂદ્ર ડાંડીયા ક્લાસીસના સંચાલક યુવા નીરવ અગ્રાવતે આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે, આપઘાતનું સચોટ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચોઃ Jaineeraj play tarak mehta in TMKOC: ટૂંક સમયમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળશે નવા મહેતા સાહેબ