Vasant special: વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. આજે જાણીએ વસંત પંચમીનાં પર્વને ઉજવવા પાછળનું કારણ વૈભવી જોશી પાસેથી

ખરેખર તો વસંત પંચમી એ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. શિક્ષણ ક્ષેત્રે ખાસ આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે … Read More