PPF સહિત અન્ય બચત યોજના(Bcahat yojana)ઓ પર વ્યાજદરમાં કાપનો નિર્ણય સરકારે પાછો લીધો, પહેલાની જેમ મળશે ફાયદો- નાણામંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હી, 01 એપ્રિલઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સવારે કરેલી આ જાહેરાત બાદ કરોડો લોકોને રાહત મળવાની છે.નાની બચત યોજનાઓ (Bcahat yojana) પર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે. … Read More