અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલ વાન’નો શુભારંભ
‘પ્લાઝમા થેરાપી’ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આશીર્વાદરૂપ ૯૯૭૮૯ ૮૫૬૫૩ નંબર પર પ્લાઝમા ડોનેટ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે રિપોર્ટ:રાહુલ પટેલ કોવિડ૧૯ ની મહામારીમાં પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ બની … Read More