CM Bhupendra Patel: ૨૪મી ઓક્ટોબરે નાગરિકો પોતાની રજૂઆતો મુખ્યમંત્રી ના જનસંપર્ક એકમમાં આપી શકશે
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. ૨૪મી ઓક્ટોબરે યોજાશે અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮-૩૦થી ૧૧-૩૦ દરમિયાન પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી … Read More

