ર૩મી નવેમ્બરથી ધો-૯ થી ૧રના વર્ગો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે

મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળ ની બેઠકે રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો માં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાનો … Read More

રાજ્યમાં આજે કોવિડ-૧૯ ના ૯૫૪ નવા દર્દીઓ નોંધાયા. ૧૧૯૭ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા

રાજ્યમાં આજે કોવિડ-૧૯ ના ૯૫૪ નવા દર્દીઓ નોંધાયા. ૧૧૯૭ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજયમાં સાજા થવાનો દર ૯૦.૭૮ ટકા અત્યાર સુધીમાં રાજયભરમાં થી … Read More

સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ: નિધિબેન ધોળકિયા

સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ સુ-પ્રસિદ્ધ ગાયિકા નિધિબેન ધોળકિયાનો પ્રેરક સંદેશ અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૬ ઓક્ટોબર: “વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ, નહિતર અચાનક અંધારા થાશે જી” ગંગાસતી – પાનબાઈના … Read More

“मानसिक स्वास्थ्य: कोविड-19 से आगे एक दृष्टि” विषय पर आयोजित अंतर्राष्ट्रीय सम्मेलन

श्री थावरचंद गहलोत ने वीडियो कॉन्फ्रेंस के ज़रिये “मानसिक स्वास्थ्य: कोविड-19 से आगे एक दृष्टि” विषय पर आयोजित अंतर्राष्ट्रीय सम्मेलन का उद्घाटन किया 08 OCT 2020 by PIB Delhi केंद्रीय सामाजिक न्याय और अधिकारिता मंत्री श्री थावरचंद गहलोत ने आज यहां वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से … Read More

કોરોના કાળમાં સરકારે પ્રજાના માવતરની ભૂમિકા અદા કરી છે: દર્દી

ઓક્સિજન લેવલ અને પલ્સ રેટ ૫૦-૫૦, પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સનું કવચ છતાં સરકારી સેવામાં મુકેલો વિશ્વાસ સાર્થક-મનીષભાઈના મક્કમ મનોબળ સામે કોરોનાની શરણાગતિ પ્રાતઃ ધ્યાન, સ્નેહીજનોની પ્રાર્થના અને સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠાને જોરે જ … Read More

बेहतर कोरोना प्रबंधन के लिए पूर्वोत्तर राज्यों की भूमिका की सराहना की:डॉ. जितेन्द्र सिंह

केन्द्रीय मंत्री डॉ. जितेन्द्र सिंह ने बेहतर कोरोना प्रबंधन के लिए पूर्वोत्तर राज्यों की भूमिका की सराहना की मेघालय के स्वास्थ्य मंत्री श्री ए.एल. हेक ने कोविड से संबंधित मुद्दों … Read More

भारत ने 85% की रिकवरी दर के साथ हासिल की नई ऊंचाई

भारत ने 85% की रिकवरी दर के साथ हासिल की नई ऊंचाई ठीक होने वाले मामलों और सक्रिय मामलों के बीच का अंतर 48 लाख से अधिक हुआ 18 राज्यों … Read More

પ્લાઝમા સારવાર એ માઈલ્ડ ટુ મોડરેટ કેટેગરીના કૉવિડ દર્દીઓની સારવાર નો એક વિકલ્પ છે: ડો.ચિરાગ રાઠોડ

વડોદરા, ૦૭ ઓક્ટોબર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે કોરોના પીડિતોની પ્લાઝમા સારવાર માટે સંતોષજનક પ્રમાણમાં બ્લડ પ્લાઝમા મળી રહે અને કોરોના મુક્ત થયેલા અને પ્લાઝમાનું દાન … Read More

પ્લાઝમા દાતા રાજેશભાઈ કહે છે કે એની પ્રોસીજર વેદના રહિત છે અને કોઈ અશક્તિ આવતી નથી

એવું સમજો કે પ્રભુએ બીજાને મદદરૂપ થઈ શકીએ એ માટે જ કોરોના મુક્ત કર્યા છે એટલે પ્લાઝમા ડોનેશનનું નેક કામ કરીએ: ડો.રાજેશ શાહ વડોદરા, ૦૭ ઓક્ટોબર: ડો.રાજેશ શાહ જાતે નિષ્ણાત … Read More

કલાણા ગામનાં સગર્ભાએ મક્કમ મનોબળને સથવારે આપી કોરોનાને મ્હાત

કલાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓના સંનિષ્ઠ પ્રયાસો થકી હવે અમારો પરિવાર કોરોનામુક્ત છે – લલિતભાઈ દેવરાજભાઈ સોલંકી અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: એવું કહેવાય છે કે, સગર્ભાવસ્થાનો આઠમો મહિનો … Read More