તાઉ’તે વાવાઝોડા(cyclone tauktae) સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ: વાવાઝોડુ આજે તા. ૧૭ મે ના રોજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે

દરિયાકાંઠાના વિસ્તારના ૧.૫૦ લાખથી વધુ નાગરિકોને મોડી રાત સુધીમાં કોવિડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે ખસેડાશે : બપોર સુધી ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા વાવાઝોડુ(cyclone tauktae) દક્ષિણ ગુજરાતથી વેરાવળ … Read More