कांग्रेस का चुनाव घमासानः विधायक खेड़ावाला (MLA KHedawala) ने दी इस्तीफा देने की धमकी

आज प्रत्याशियों के चयन में अनबन के मद्देनजर कांग्रेस के विधायक इमरान खेड़ावाला (MLA KHedawala) ने कांग्रेस से इस्तीफा देने की धमकी दी है। अहमदाबाद, 08 फरवरी: राज्य ने स्थानीय … Read More

વિદ્યાર્થીઓના એક સત્ર ફી માફી માટે કોંગ્રેસપક્ષ આગામી સમયમાં આંદોલનાત્મક – ધરણાનો કાર્યક્રમ આપશે: ડૉ. મનિષ દોશી

રાજ્યમાં વિવિધ અભ્યાસક્રમોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા પાંચ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તાત્કાલીક એક સત્ર ફી માફી માટે કોંગ્રેસપક્ષના મુખ્ય પ્રવકતા ડૉ. મનિષ દોશીની માંગ. અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: MBBS / MD / MS … Read More

ताम्रध्वज साहू गुजरात कांग्रेस के पर्यवेक्षक नियुक्त

गुजरात अहमदाबाद 24 जनवरी: अखिल भारतीय राष्ट्रीय कांग्रेस के अध्यक्ष ने ताम्रध्वज साहू को गुजरात का पर्यवेक्षक नियुक्त किया है। वे गुजरात में आयोजित महानगरपालिका और जिला तथा तालुका पंचायतों … Read More

કેન્દ્રની ભાજપ સરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર વધારો ઝીંકી નાગરીકોના ખિસ્સામાંથી ૨૦ લાખ કરોડ સેરવી લીધા: ડૉ. મનિષ એમ. દોશી

કેન્દ્રની ભાજપ સરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકાનો એકસાઇઝ વધારો ઝીંકી નાગરીકોના ખિસ્સામાંથી ૨૦ લાખ કરોડ સેરવી લીધા: ડૉ. મનિષ એમ. દોશી ગેસ,-પેટ્રોલ-ડીઝલમાં સતત … Read More

ભાજપા ડ્રેગન ફ્રૂટ નામ બદલીને વધુ એક નાટક-તરકટ કરી રહી છે: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૨૦ જાન્યુઆરી: રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ‘ડ્રેગન ફ્રૂટ’નું નામ બદલવાની કરેલી જાહેરાત પર આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ચાઈના સામે પગલા … Read More

હક્કદાર નાના ખેડૂતો યોજનાથી વંચિત અને ઈન્કમટેક્ષ ભરનાર ખેડૂતો ૧૬૭ કરોડનો લાભ લઈ ગયા: ડૉ. મનિષ એમ. દોશી

• ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું.• કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી, જમીન સંપાદનનું યોગ્‍ય વળતર, સોઈલ ટેસ્‍ટીંગ, ખાતરમાં સબસીડી, સહકારી પાક … Read More

માસ્કના દંડમાં ડુપ્લીકેટ રસીદના નામે કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવ્યા ? સરકાર કેમ તપાસ કરતી નથી ?: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૨૬ ડિસેમ્બર: માસ્કના દંડમાં એક જ નંબરવાળી બે રસીદ આપવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન ગુજરાતમાં માસ્ક વિના ફરે તો 1 હજારનો દંડ કરવામાં આવે છે જાગૃત નાગરિકને … Read More

ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી સુશાસન દિવસે હિસાબ આપવાને બદલે આક્ષેપોની રાજનીતિ અંગે જવાબ આપતા: ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૨૫ ડિસેમ્બર: ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી સુશાસન દિવસે હિસાબ આપવાને બદલે આક્ષેપોની રાજનીતિ અંગે જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખેડૂત, … Read More

ગુજરાતનાં 52 લાખ વિધાર્થીને મધ્યાહન ભોજનની યોજનાનો લાભ છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી મળી રહ્યો નથી: ડો. મનિષ દોશી

અમદાવાદ, ૧૩ ડિસેમ્બર: વૈશ્વિક મહામારી કોરોનામાં જ્યારે ધંધા રોજગાર ઠપ્પ થયા છે સૌથી પહેલા શાળા-શિક્ષણ સંસ્થાનો બંધ થઈ અને હજુ સુધી ક્યારે ખુલશે એ અનિર્ણત છે ત્યારે ગુજરાતનાં 52 લાખ … Read More

ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૦૮ ડિસેમ્બર: ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું, અંગ્રેજોના સમયમાં જેમ ઈસ્ટ ઈન્ડિયા કંપની આખા દેશના … Read More