રાજ્યના ૧૧૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ▪કાલાવડમાં ૧૬ ઇંચ, જામનગરમાં ૯ ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત : રાજ્યના ૧૧૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ કાલાવડમાં ૧૬ ઇંચ, જામનગર, ખંભાળીયા, પડધરી, લાલપુરમાં ૯ ઈંચ વરસાદ રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં એની … Read More

હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ ની માંગણી કરવા મા આવી છે:ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત

આજે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત જિલ્લા કલેકટરશ્રી મારફતે આપણા પ્રધાનમંત્રીશ્રી અને આપણા મુખ્યમંત્રીશ્રી ને આવેદનપત્ર પાઠવી ને હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ ની માંગણી કરવા … Read More

ACPPGMEC દ્વારા બીજા રાઉન્ડ ની ચોઇસ ફિલીંગ ની પ્રક્રિયા આજે સાંજે 4 વાગે પુરી થયેલ છે: વર્કિંગ કમેટી

અમદાવાદ, ૦૫ જુલાઈ ૨૦૨૦ આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ACPPGMEC દ્વારા બીજા રાઉન્ડ ની ચોઇસ ફિલીંગ ની પ્રક્રિયા આજે તા: ૦૪/૦૭/૨૦૨૦ ના સાંજે 4 વાગે પુરી થયેલ … Read More

ગુજરાતે પરપ્રાંતીય શ્રમિકો માટે દેશમાં સૌથી વધુ 264 ટ્રેનો દોડાવીને 3.17 લાખ મજૂરો-શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી

ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં 12 મે 2020 (9.30 કલાક) સુધીમાં 542 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કર્યું – 6.48 લાખ મુસાફરોનું પરિવહન કરવામાં આવ્યું ટ્રેન, એસ.ટી. અને ખાનગી બસોમાં 6 લાખ … Read More

भारतीय रेलवे ने 11 मई, 2020 तक देश भर में 468 ‘श्रमिक स्पेशल’ ट्रेनें चलाईं

यात्रियों को दिया जा रहा है  मुफ्त भोजन और पानी   यात्रियों को भेजने वाले राज्‍य और यात्रियों का आगमन स्‍वीकार करने वाले राज्‍य दोनों की ही सहमति के बाद … Read More

આવતીકાલથી સિંગાપુર, ફિલિપાઇન્સ, યુએસએ, યુકે અને કુવૈતમાંથી તબક્કાવાર ફ્લાઇટનું અમદાવાદ ખાતે લેન્ડિંગ

ગુજરાત ગેસ આધારિત ઉદ્યોગો માટે મુખ્યમંત્રીશ્રીના મહત્વના નિર્ણયો રાજ્યના નાના-મોટા મધ્યમ ઉદ્યોગોને રાહત થશે મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમાર ઉદ્યોગગૃહોના ગેસ બીલની ડ્યુ ડેટ ૧૦મી મે સુધી કરાઈ : ૧૦ મે સુધી … Read More

ગુજરાત ગેસ કંપની લિમિટેડ ના ગેસ નો વપરાશ કરતા ઉદ્યોગ એકમો માટે 4 મોટી રાહત

ગાંધીનગર, ૦૯ મે ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કિરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની સ્થિતિમાં રાહત રૂપ જાહેરાતો કરી છે.મુખ્ય મંત્રીશ્રીના … Read More

डॉ हर्षवर्धन ने गुजरात और महाराष्ट्र में कोविड-19 प्रबंधन की तैयारियों और बचाव के उपायों की समीक्षा की

राज्यों को पूरी मदद का आश्वासन दिया समय पर उपचार के लिए प्रारंभिक निगरानी और संपर्कों की पहचान पर ध्यान देने पर जोर दिया ताकि कोविड-19 के कारण होने वाली … Read More

ભાવનગર જિલા સહિત ગુજરાતભરમાં ગરીબ લાભાર્થીઓ અન્ન યોજનાના લાભ મેળવી ખૂશ

લોકડાઉન દરમ્યાન દેશભરના 39.27 કરોડ ગરીબ લાભાર્થીઓને નિઃશુલ્ક અનાજનો લાભ મળ્યો અન્ન યોજના હેઠળ દાળ અને કઠોળનો 109,227.85 મેટ્રિક ટન દાળ અને કઠોળ વિતરણ માટે રાજ્ય સરકારોને અપાયો 06 MAY … Read More