જામનગરના લાલપુરના સનોસરા ગામે 11ફૂટ લાંબો અજગર મળી આવ્યો…

ગ્રામજનો લાખોટા નેચર કલબને જાણ કરતા સભ્યોએ અજગરને પકડી જંગલમાંથી છોડી દીધો અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૧ સપ્ટેમ્બર:જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સનોસરા ગામે વાડી વિસ્તારમાં અચાનક 11 ફૂટની લંબાઇ … Read More

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કેહર વધતા ઠેર ઠેર ઉકાળા વિતરણ શરૂ કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૧ સપ્ટેમ્બર:જામનગર જિલ્લાના લીંબુડા ગામે કોરોના મહામારી અંતર્ગત આયુર્વેદિક હોસ્પિટલ જોડીયાના સહયોગથી તાલુકા પંચાયત જોડીયા અને મામલતદાર કચેરીના આયોજનથી ઉકાળા વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ … Read More

જામનગર નજીક બાયપાસ પાસે ગેસ ભરવા આવેલી એક કારમાં આગ લાગતાં દોડધામ; ફાયર બ્રિગેડે આગ બુજાવી

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૦ સપ્ટેમ્બર:જામનગર બાયપાસ નજીક ના  એક પેટ્રોલ પમ્પ માં ગેસ ભરાવવા  માટે આવેલી મોટર કાર માં અકસ્માતે આગ લાગતાં થોડીવાર માટે દોડધામ મચી જવા પામી … Read More

જામનગરની રોટરી કલબ દ્વારા વિનામૂલ્યે ઉકાળા વિતરણ શરૂ કરાયું

કોરોના સામે કવચ રૂપ ઉકાળા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારે વિતરણ કરવામાં આવે છે અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૦ સપ્ટેમ્બર:જામનગરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ અને કોવિડ વોર્ડમાં દર્દીઓની … Read More

જૂનાગઢના કોરોના વોરિયરનું જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના થી મૃત્યુ નિપજતા શ્રદ્ધાંજલિ અપાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૦ સપ્ટેમ્બર:જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં સારવાર અર્થે આવેલા જૂનાગઢના નર્સિંગ સ્ટાફ બ્રધરે આજે સવારે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા, કોરોના ની લડાઈ લડવામાં … Read More

વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજિતસિંહજી ની આજે 148 મી જન્મજયંતિ…

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૦ સપ્ટેમ્બર:આજે 10 સપ્ટેમ્બર આજનો દિવસ જામનગરવાસીઓ માટે એટલા માટે મહત્વનો છે કારણ કે, આજે જ જામનગરનો વિકાસ, રોડ-રસ્તા અને અદ્દભુત શિલ્પકલા કારીગીરી સાથેની ઇમારતો … Read More

જામનગર ની સરકારી જી.જી હોસ્પિટલ માં કોરોના ના દર્દીઓના મૃત્યુના આંકડા છુપાવાતા હોવાની રાવ સાથે વિપક્ષો મેદાને

ખંભાળિયાના ધારાસભ્ય તથા વિરોધપક્ષના નેતા સહિતના કોર્પોરેટર વગેરેએ આદર્શ સ્મશાનની લીધી મુલાકાત અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૯ સપ્ટેમ્બર: જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમા કોરોના ના દર્દીઓ ના મૃત્યુ … Read More

જામનગરના હડિયાણા ગામે ખેતરમાં થયેલ નુક્શાણીનો સર્વે કરવા માંગણી…

હડિયાણા ગામે રહેતા અને પૂર્વ ગુજરાત ભા.જ.પા પ્રદેશ મંત્રી બક્ષીપચ ના ભરતભાઈ ડી.પરમાર દ્વારા ચાલુ વર્ષે ચોમાસુ સારૂ થયેલ છે. ત્યારે સરકાર દ્વારા સર્વે કરવા માંગણી કરી છે અહેવાલ: જગત … Read More

જામનગર સ્થિત ભારતીય નૌ સેના ના વડા મથક ખાતે નવવા વલસુરા -2020 ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ.

અહેવાલ: જગત રાવલ, જામનગર ૦૭ સપ્ટેમ્બર, જામનગર:નવવા વાલસુરાની વાર્ષિક સામાન્ય સભાનું વિડીયો કોન્ફરન્સિંગ 2020 આયોજન કરવામાં આવ્યું હતું. તેની કાર્યવાહીમાં મુખ્ય સભ્યો દ્વારા રજૂઆતો, વર્ષ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓનું પ્રદર્શન … Read More

જામનગરમાં વન મહોત્સવ હેઠળ વૃક્ષારોપણ કરાયું

પોલીસ હેડ કવાર્ટસ ખાતે આગેવાનોએ વૃક્ષો વાવી કરી ઉજવણી અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ સપ્ટેમ્બર:ગુજરાત સરકાર દ્વારા રાજયકક્ષાના વન મહોત્સવ-2020ના કાર્યક્રમનું સમગ્ર રાજયમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે … Read More