vikramaditya singh Resigns: વિક્રમાદિત્ય સિંહે સીએમ સુખ્ખુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપ્યુ, વાંચો વિગત

vikramaditya singh Resigns:હિમાચલ પ્રદેશની વિધાનસભામાંથી સ્પીકરે વિપક્ષના નેતા જયરામ ઠાકુર સહિત ભાજપના 14 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ vikramaditya singh Resigns: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામો આવ્યા … Read More

Paresh Dhanani accused: ભાજપ સરકારની કોરોના કાળમાં અસંવેદનશીલતા, આયોજનનો અભાવ, ગુનાહિત બેદરકારી અંગે આકરા પ્રહાર કરતાં પરેશ ધાનાણી

Paresh Dhanani accused: અમરેલી જિલ્લાની ૯ નગરપાલિકાઓ પૈકી ૬ નગરપાલિકાના મૃત્‍યુ રજીસ્‍ટરમાં એપ્રિલ-૨૦૧૯ની સરખામણીએ એપ્રિલ-૨૦૨૧માં ૧,૨૫૭થી વધુ મૃત્‍યુ નોંધાયા છે: પરેશ ધાનાણી ગાંધીનગર, ૩૧ ઓગસ્ટ: Paresh Dhanani accused: રાજ્યમાં કોવિડ … Read More

Demand of Paresh Dhanani: સરકાર હવાઈ નિરીક્ષણ પછી જાગે અને સાગરખેડુ-ખેડુતો અને ગરીબોને ૧૦૦ ટકા વળતર ચુકવે : પરેશ ધાનાણીની માંગણી

Demand of Paresh Dhanani: ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો : પરેશ ધાનાણી વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા પછી સરકાર સમક્ષ કરી માંગણી ગાંધીનગર, ૨૧ … Read More

સતત ઘટતી સેવા અને સુવિધાઓ સહીત રાજ્યની તીજોરી શું કામે ખાલીખમ..? – પરેશ ધાનાણી(Paresh dhanani)

રાજ્યમાં ૨૦૦૨ થી સતત વધતા કરવેરા ભારેખમ, દેવાનો બોજ ભારેખમ, વ્યાજનું ચૂકવાનું ભારેખમ, વાર્ષિક બજેટનો ખર્ચ ભારેખમ હોવા છતાંય સતત ઘટતી સેવા અને સુવિધાઓ સહીત રાજ્યની તીજોરી શું કામે ખાલીખમ..? … Read More

ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી નો જન સંપર્ક કાર્યક્રમ

ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી નો જન સંપર્ક કાર્યક્રમ તારીખ : 19/01/2021 સમય : સવારે 11:00 થી 2:00 વાગેસ્થળ : વિધાનસભા કાર્યાલય ખાતે મુલાકાતીઓને સાંભળશે. સમય : બપોરે … Read More

ભાજપના ૨૫ વર્ષના શાસનમાં જીલ્‍લે-જીલ્‍લે નવા ગુંડાઓ અને માફીયાઓ ઉભા થયા છે: અર્જુનભાઈ મોઢવાડિયા

અમદાવાદ, ૨૫ સપ્ટેમ્બર: ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્‍ટ્રના ઔદ્યોગિક શહેરો અને સાગર કિનારે ભાજપ આશ્રિત વિવિધ માફીયા ગેંગોની વકરેલી ગુંડાગીરીની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ … Read More

અસમાન સંપત્તિની વહેંચણીથી નબળો વર્ગ ફરી સંપત્તિ વિહોણો થશે: પરેશ ધાનાણી

ગાંધીનગર, ૨૫ સપ્ટેમ્બર: સરકારી ખરાબા, પડતર અને ગૌચર સહિતની કરોડો ચો.મી. જમીનો પાણીના ભાવે આપીને અનેક સુવિધાઓ આપી હોવા છતાં આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે છઠ્ઠા-સાતમા ક્રમે ધકેલાઈ ગયું છે.‘‘ગરીબોને ચૂલે … Read More

कृषि विधेयकों पर भ्रामक मिथक फैलाए जा रहे हैं: डॉ. जितेंद्र सिंह

डॉ. जितेंद्र सिंह ने कहा कि निहित स्वार्थों के लिए कृषि विधेयकों पर भ्रामक मिथक फैलाए जा रहे हैं 24 SEP 2020 by PIB Delhi केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह … Read More

ગુજરાતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ૧૫.૫% છે ત્‍યારે ખેડૂત મજબુત થશે તો રાજ્‍યનો વિકાસ થશે: પરેશ ધાનાણી

અનાવૃષ્‍ટિ અને અતિવૃષ્‍ટિની સરકારે કરેલ વ્‍યાખ્‍યાથી રાજ્‍યના લાખો ખેડૂતો સહાયથી વંચિત રહેશે સીઝનમાં કયો પાક વાવ્‍યો છે તેની ૭/૧૨ના પાણીપત્રકમાં નોંધણી કરાવવાની જવાબદારી ખેડૂતો ઉપર નાંખીને ખેડૂતોને પાક વીમાના લાભથી … Read More

ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર:પરેશ ધાનાણી

ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર ખેતી, ખેડૂતો અને ભારતના આત્‍મા સમાન ગામડાને તોડવા માટે અને ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. ભાજપના … Read More