Cabinet approves sugarcane price: મંત્રીમંડળે શેરડીની વાજબી અને વળતરદાયક કિંમતને મંજૂરી આપી

Cabinet approves sugarcane price: મંત્રીમંડળે વર્ષ 2025-26 માટે શેરડીનાં ખેડૂતોને ખાંડની મિલો દ્વારા ચુકવવામાં આવતી શેરડીની વાજબી અને વળતરદાયક કિંમતને મંજૂરી આપી દિલ્હી, 30 એપ્રિલ: શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)ના હિતને ધ્યાનમાં … Read More

Ayushman Bharat Diwas: આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ હેઠળ રાજ્યના 70% નાગરિકોનું થયું રજિસ્ટ્રેશન

30 એપ્રિલ, આયુષ્માન ભારત દિવસ(Ayushman Bharat Diwas) ABDMમાં ગુજરાતની નોંધપાત્ર સિદ્ધિ, આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ હેઠળ રાજ્યના 70% નાગરિકોનું થયું રજિસ્ટ્રેશન ગાંધીનગર, 29 એપ્રિલ: Ayushman Bharat Diwas: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના … Read More

Chhattisgarh Railway Jobs: છત્તીસગઢ ની નવી ધમની બનશે 5મી-6ઠ્ઠી રેલ્વે લાઇન મળશે બમ્પર રોજગાર : રેલ્વે મંત્રી

નવી દિલ્હી, 07 એપ્રિલ: Chhattisgarh Railway Jobs: કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલા ખરસિયા-નયા રાયપુર-પરમાલકસા રેલ પ્રોજેક્ટ અંગે, રેલ્વે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રેલ … Read More

PM Modi inaugurates Pamban Bridge: રામેશ્વરમનો નવો પમ્બન પુલ ટેકનોલોજી અને પરંપરાને એકસાથે લાવે છેઃ પ્રધાનમંત્રી

PM Modi inaugurates Pamban Bridge: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના રામેશ્વરમમાં ₹8,300 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું રામેશ્વરમ, 06 એપ્રિલ: PM Modi inaugurates Pamban Bridge: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે … Read More

PM Modi visited Vantara: વડાપ્રધાન મોદીએ વનતારાનું લીધી મુલાકાત

PM Modi visited Vantara: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી જામનગર, 04 માર્ચ: PM Modi visited Vantara: વડાપ્રધાને વનતારાની વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી અને … Read More

Protection of lions: ભારત સરકારે સિંહોના સંરક્ષણ માટે ₹2900 કરોડથી વધુના ખર્ચે મંજૂર કર્યો પ્રોજેક્ટ લાયન

Protection of lions: 3 માર્ચ, વિશ્વ વન્યજીવ દિવસ Protection of lions: ‘પ્રોજેક્ટ લાયન – સિંહ @2047’: અમૃતકાળ માટે એક વિઝન થકી ગુજરાત એશિયાઇ સિંહોના સંરક્ષણમાં સક્રિય ગાંધીનગર, 02 માર્ચ: Protection … Read More

Ayushman Card: PMJAY-મા યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી હેલ્પલાઇન કાર્યરત

Ayushman Card: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલું “આયુષ્માન કાર્ડ” આપના અને આપના પરિવાર માટે ઉત્તમ- આરોગ્ય સેવાની ગેરંટી છે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર, 02 માર્ચ: Ayushman Card: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે … Read More

World Wildlife Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે સાસણગીર-જૂનાગઢની મુલાકાત લેશે

ગાંધીનગર, 2 માર્ચ: World Wildlife Day: આવતીકાલે એટલે કે 3 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશે, જેની 2025 માટેની થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ … Read More

PM Modi wished Mahashivratri: પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રી નિમિત્તે સૌને પાઠવી શુભેચ્છા

PM Modi wished Mahashivratri: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહા શિવરાત્રીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું: “સૌ દેશવાસીઓને ભગવાન ભોળાનાથને સમર્પિત પાવન-પર્વ મહાશિવરાત્રીની અસીમ શુભેચ્છાઓ. આ … Read More

PM Visit Scheduled: પ્રધાનમંત્રી 23થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે

PM Visit Scheduled: પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના છત્તરપુરમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે નવી દિલ્હી, 22 ફેબ્રુઆરીઃ PM Visit … Read More