માતા અને બાળક વચ્ચે સેતુરૂપ બનતા નર્સ દ્રષ્ટિબેન મોણપરા

કોરોના યોદ્ધા દ્રષ્ટિબેન ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા પરંતુ કોરોનાથી સ્વસ્થ થયા બાદ પૂર્વવત ફરજ પર જોડાઈ ગયાં  કોવિડ વોર્ડમાં કાર્યરત પડદા પાછળના કોરોના વોરિયરની અપ્રતિમ કથા  અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૧ ઓક્ટોબર: કોરોના … Read More

ખેતરનાં શેઢાપાળે બાગાયતી વૃક્ષોનાં વાવેતર થકી મેળવો આવક

રાજ્ય સરકાર દ્વારા ‘‘મનરેગા’’ થકી રોજગારીની નવીન તકનું સર્જન ખેતરનાં શેઢાપાળે બાગાયતી વૃક્ષોનાં વાવેતર થકી મેળવો આવક  અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ,૩૦ સપ્ટેમ્બર: મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના (મનરેગા) નો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોના શ્રમિકોને … Read More

હર રાત કી એક સુબહ હોતી હૈ !કોરોના મહામારી રૂપી અંધકાર દૂર થશે જ:જ્ઞાની પરમસિંઘજી

હર રાત કી એક સુબહ હોતી હૈ !કોરોના મહામારી રૂપી અંધકાર દૂર થશે જરાજકોટ ગુરૂદ્વારાના જ્ઞાની પરમસિંઘજીનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૩૦ સપ્ટેમ્બર: રાજકોટ ગુરૂદ્વારાના જ્ઞાની પરમસિંઘજી કોરોનાની … Read More

કોરોના એટલે ‘મૃત્યુ’ – એ ભયમાંથી બહાર આવી જરૂરી તકેદારી અને સાવધાની રાખીએ: કૌશિકભાઈ મહેતા

કોરોના એટલે ‘મૃત્યુ’ – એ ભયમાંથી બહાર આવી જરૂરી તકેદારી અને સાવધાની રાખીએ‘‘ફૂલછાબ’’ દૈનિકના તંત્રીશ્રી કૌશિકભાઈ મહેતાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: કોરોના એટલે ‘મૃત્યુ’ – એ ભયમાંથી બહાર … Read More

માનસિક મંદીથી મુકત રહેજો, આર્થિક મંદીને પહોંચી વળાશે…

સમય કયારેય આપણે ધારીએ એટલો ખરાબ હોતો નથી, આપણો ડર એને વધુ ખરાબ ચીતરી દે છે. સમય કયારેય એટલો પ્રતિકુળ નથી હોતો જેટલો આપણી નબળાઈ એને બનાવી દે છે. લેખકઃ કાના … Read More

કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વજનો પાસે પરત ફર્યા

કોરોનાને પછડાટ આપતા રાજકોટવાસીઓ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આવેલી કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વસ્થતા અને સંતોષ સાથે સ્વજનો પાસે પરત ફર્યા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: ‘‘હારશે … Read More

કોરોનાથી ડર્યા વિના આપણે તેનો સામનો કરીએ ગેબનશાહ પીર દરગાહના પ્રમુખ યુસફભાઈ દલનો પ્રેરક સંદેશ

અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૫સપ્ટેમ્બર:કોરોના વાયરસના સંક્રમણથી ડર્યા વિના તેનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં રાજકોટની ગેબનશાહ પીર દરગાહના પ્રમુખશ્રી યુસુફભાઈ દલ કહે છે કે, કોરોના કોઈ એવી બીમારી નથી કે તેની સામે લડી ન શકાય. આ માટે સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. તે મુજબ આપણે કામ સિવાય ઘરની બહાર નીકળવું ન જોઈએ, જો બહાર જવું જ પડે તેમ હોય તો આપણાં મોઢે માસ્ક અવશ્ય બાંધીએ, જો શરદી – ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાય તો તુરંત જ કોરોના ટેસ્ટ કરાવીએ. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી આ મહામારી સામે આપણે સૌએ જરૂરી તકેદારી રાખીને લડવાનું છે. મને વિશ્વાસ છે કે, આપણે બહુ જલદી આ મહામારી સામે જીતી જઈશુ, અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’

કોવિડ-૧૯ અંગે ફોન દ્વારા તેમના અભિપ્રાયો મેળવા જિલ્લા પંચાયતનો અભિનવ પ્રયોગ

આરોગ્યના ટેકો એપમાં નોંધાયેલા લોકોને કોવિડ-૧૯ અંગે ફોન દ્વારા તેમના અભિપ્રાયો મેળવાયા ગ્રામ્ય વિસ્તારના સંક્રમિત તેમજ સંક્રમિત ન થયેલા લોકોને પ્રશ્નોત્તરી દ્વારા માસ્ક પહેરવા તેમજ સામાજિક અંતર જાળવવા અંગે પુછાયા … Read More

નર્સિંગની પરીક્ષામાં નાપાસ રાહુલ દર્દીઓની સેવામાં અવ્વલ

રાજ્ય સરકારે છેલ્લા વર્ષના વિદ્યાર્થી રાહુલ રાઠોડને કોવીડ સેવામાં જોડવા રસ્તો કરી આપતા પિતાના પગલે કરી રહ્યો છે કોરોનાના દર્દીઓની સારવાર રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: આડોસી પાડોસી અને સગા સંબંધીના એક … Read More

આશ્વાસનના બે શબ્દો, કોરોના મુક્ત થવાની જડીબુટી છે

“કોરોનાના દર્દીઓ માટે આશ્વાસનના બે શબ્દો, કોરોના મુક્ત થવાની જડીબુટી છે “:ડૉ. ભાનુભાઈ મેતા અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:કોઈ પણ રોગ શારીરિકથી વધુ માનસિક અસર કરે છે, ત્યારે હાલ કોરોના સંક્રમિત … Read More