Operation Sindoor: ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ

Operation Sindoor: સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે તેવું પોસ્ટ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા ગાંધીનગર, 13 મે: Operation Sindoor: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ … Read More

Gujarat High Alert: ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગુજરાતના 18 જિલ્લાઓમાં હાઈ એલર્ટ

Gujarat High Alert: રાજ્યની સુરક્ષાને લઈ ગૃહરાજ્યપ્રધાને બેઠક યોજી હતી. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગાંધીનગર, 09 મેઃ Gujarat High Alert: પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓનો ભારતે યોગ્ય જવાબ આપ્યો … Read More

Death penalty for rape with murder: રેપ વિથ મર્ડરના જઘન્ય ગુનામાં માત્ર ૭૨ દિવસમાં ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદો

Death penalty for rape with murder: ૧૦ વર્ષની બાળકી ઉપર રેપ વિથ મર્ડરના જઘન્ય ગુનામાં માત્ર ૭૨ દિવસમાં ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદો: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર, 02 મે: … Read More

Historic steps against anti-national activities: ગુજરાત સરકારે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ઐતિહાસિક પગલાં લેવાનું નક્કી કર્યું

Historic steps against anti-national activities: ગુજરાત સરકારે ભારતની ભૂમિમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશી નાગરિકો દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ઐતિહાસિક પગલાં લેવાનું નક્કી કર્યું છે. અમદાવાદ, 29 એપ્રિલ: Historic … Read More

Implementation of three new criminal laws: ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક

Implementation of three new criminal laws: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની … Read More

A visionary initiative: મોરબી સીરામીક ઉધોગના વેપારીઓના ફસાયેલા રૂ.19 કરોડથી વધુ નાણા SIT પરત કરી: ગૃહ રાજ્ય મંત્રી

A visionary initiative: નાનામાં નાના વેપારીથી લઇને ઉદ્યોગપતિઓને સહયોગ અને વેપારને રક્ષણ-સંવર્ધન માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર હંમેશા તત્પર: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વેપારીઓના ફસાયેલા નાણાં પરત કરાવવામાં એક્સ્ટ્રા ફોર્સ … Read More

Extra ST Bus for Diwali:દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ એકસ્ટ્રા બસો દોડાવશે

Extra ST Bus for Diwali: દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૨૨૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ … Read More