આરોગ્ય વનમાં ઔષધ માનવ આકર્ષણનું કેન્દ્ર, યુવાઓ માટે બન્યુ રોજગારીનો સ્ત્રોત

કેવડીયા: વનસ્પતિઓની ઔષધિય ઉપયોગિતાને ઉજાગર કરતું આરોગ્ય વન સ્થાનિક યુવા સમુદાય માટે બન્યું છે રોજગારીનો સ્ત્રોત ૧૭ એકરમાં પથરાયેલ આરોગ્ય વનમાં ૩૮૦ પ્રજાતિના પાંચ લાખ ઔષધિય રોપાઓ ઉછેરવામાં આવ્યા છે … Read More

જંગલ સફારી પાર્કમાં કામ કરતા ૧૫૦ યુવાનો પૈકી આદિવાસી યુવાનો હિંસક પ્રાણીઓ અને પક્ષીઓના દિલોજાન દોસ્ત બની ગયા…

રાજપીપલા,૨૪ ડિસેમ્બર: પ્રકૃત્તિ અને વન્યપ્રાણીઓને નજીકથી નિહાળવા માટે તમે જો આફ્રિકા કે કેન્યા જવાનું આયોજન કરતા હો તો તે માંડી વાળવા જેવું છે. એનું કારણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ! … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનતી આદર્શ ગ્રામ યોજના કામગીરી અટકાવવા મહિલાઓનો હલ્લાબોલ

ગોરા ગામની મહિલાઓ પોતાની માંગ લઈ આદર્શ ગ્રામની કામગીરી અટકાવવા પહોંચી, કેવડિયા પોલીસે મામલો થાળે પાડી કામગીરી ચાલુ કરાવી જ્યાં સુધી અમારી માંગ પુરી નહિ થાય ત્યાં સુધી અમે આદર્શ … Read More

કેવડિયાના ‘મોગલી’ ! જંગલ સફારી પાર્કમાં રહેલા પશુપક્ષીઓના પરિવારજન બની જતા આદિવાસી યુવાનો

જંગલ સફારી પાર્કમાં કામ કરતા ૧૫૦ યુવાનો પૈકી આદિવાસી ૬૭ યુવાનો હિંસક પ્રાણીઓ અને પક્ષીઓના દિલોજાન દોસ્ત બની ગયા.. એનિમલ કિપર તરીકે કામ કરવામાં આદિવાસી યુવતીઓ પણ અગ્રેસર, પશુપક્ષીઓની સસ્નેહ … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર કેવડીયા ખાતે ભવ્ય મ્યુઝિયમ નિર્માણ દ્વારા ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર કેવડીયા ખાતે ભવ્ય મ્યુઝિયમ નિર્માણ દ્વારા ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા – દેશની એકતા અખંડિતતા માટે આપેલા સમર્પણ ભાવની સ્મૃતિ પેઢીઓ સુધી જિવંત રાખવાના નિર્ણય અંગે મુખ્યમંત્રી … Read More

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે “સી” પ્લેન સેવા ફરી શરૂ થશે

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૧૮ ડિસેમ્બર: સરદાર પટેલની જન્મ જયંતિ 31 મી ઓક્ટોબર 2020 ના રોજ PM મોદી દેશની પ્રથમ પેસેન્જર “સી” પ્લેન સેવાની શરૂઆત કરાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી ને એચ ડી એફ સી બેંક તરફ થી તફાવત ની રકમ પરત મળી

બેંકે ની એજંસી રાઇટર બિઝનેસ સર્વિસ એ ઉચાપત કરેલ 5,24,77 , 375. ની રકમ એસ ઓ યુ ના ખાતા માં પરત જમા બેન્ક તરફ થી એજંસી સામે એફ આઈ આર … Read More

સ્પીકર કોન્ફરન્સમાં બંધારણના ત્રણ મુખ્ય અંગો વચ્ચે સુમેળ અને સુચારુ સંકલનની બાબતો નો વિચાર વિમર્શ થશે -વિધાનસભા અધ્યક્ષ

સ્પીકર કોન્ફરન્સમાં બંધારણના ત્રણ મુખ્ય અંગો વચ્ચે સુમેળ અને સુચારુ સંકલનની બાબતો નો વિચાર વિમર્શ થશે -વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ૮૦ મી પરિષદ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી અતિ … Read More