સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનતી આદર્શ ગ્રામ યોજના કામગીરી અટકાવવા મહિલાઓનો હલ્લાબોલ

ગોરા ગામની મહિલાઓ પોતાની માંગ લઈ આદર્શ ગ્રામની કામગીરી અટકાવવા પહોંચી, કેવડિયા પોલીસે મામલો થાળે પાડી કામગીરી ચાલુ કરાવી જ્યાં સુધી અમારી માંગ પુરી નહિ થાય ત્યાં સુધી અમે આદર્શ … Read More

કેવડિયાના ‘મોગલી’ ! જંગલ સફારી પાર્કમાં રહેલા પશુપક્ષીઓના પરિવારજન બની જતા આદિવાસી યુવાનો

જંગલ સફારી પાર્કમાં કામ કરતા ૧૫૦ યુવાનો પૈકી આદિવાસી ૬૭ યુવાનો હિંસક પ્રાણીઓ અને પક્ષીઓના દિલોજાન દોસ્ત બની ગયા.. એનિમલ કિપર તરીકે કામ કરવામાં આદિવાસી યુવતીઓ પણ અગ્રેસર, પશુપક્ષીઓની સસ્નેહ … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર કેવડીયા ખાતે ભવ્ય મ્યુઝિયમ નિર્માણ દ્વારા ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર કેવડીયા ખાતે ભવ્ય મ્યુઝિયમ નિર્માણ દ્વારા ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા – દેશની એકતા અખંડિતતા માટે આપેલા સમર્પણ ભાવની સ્મૃતિ પેઢીઓ સુધી જિવંત રાખવાના નિર્ણય અંગે મુખ્યમંત્રી … Read More

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે “સી” પ્લેન સેવા ફરી શરૂ થશે

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૧૮ ડિસેમ્બર: સરદાર પટેલની જન્મ જયંતિ 31 મી ઓક્ટોબર 2020 ના રોજ PM મોદી દેશની પ્રથમ પેસેન્જર “સી” પ્લેન સેવાની શરૂઆત કરાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી ને એચ ડી એફ સી બેંક તરફ થી તફાવત ની રકમ પરત મળી

બેંકે ની એજંસી રાઇટર બિઝનેસ સર્વિસ એ ઉચાપત કરેલ 5,24,77 , 375. ની રકમ એસ ઓ યુ ના ખાતા માં પરત જમા બેન્ક તરફ થી એજંસી સામે એફ આઈ આર … Read More

સ્પીકર કોન્ફરન્સમાં બંધારણના ત્રણ મુખ્ય અંગો વચ્ચે સુમેળ અને સુચારુ સંકલનની બાબતો નો વિચાર વિમર્શ થશે -વિધાનસભા અધ્યક્ષ

સ્પીકર કોન્ફરન્સમાં બંધારણના ત્રણ મુખ્ય અંગો વચ્ચે સુમેળ અને સુચારુ સંકલનની બાબતો નો વિચાર વિમર્શ થશે -વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ૮૦ મી પરિષદ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી અતિ … Read More

એકતા,સુરક્ષા અને વિકાસ એ પાણીદાર નેતૃત્વ જ આપી શકે.

સ્વતંત્રતા સંગ્રામના સેનાની , ભારતની એકતા અખંડીતતાનાં શિલ્પી, ભારત રત્ન,સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર શત્ શત્ નમન “કર્તવ્યનિષ્ઠ પુરુષ કોઈદિવસ નિરાશ થતો નથી”: સરદાર પટેલ। ન થકેંગે, ન રૂકેંગે, ન … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી તા.૧૭ ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે

કોવિડ-19 ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી અહેવાલ: સત્યમ બારોટ રાજપીપલા, ૧૩ ઓક્ટોબર: કોવિડ-૧૯ અંતર્ગત સરકારશ્રીની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય … Read More