માતાની મમતાની જેમ દરેક દર્દીના આરોગ્યની સંભાળ રાખતો આ હોસ્પિટલનો સ્ટાફ:નિતાબેન

અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ રાજકોટ, ૨ સપ્ટેમ્બર – જ્યારે બાળક બિમાર પડે ત્યારે તેની સારવાર માટે સમગ્ર વિશ્વ સામે લડી લેવાની હિંમત એક માં જ બતાવી શકે છે. આવી જ એક માતા … Read More

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળે છે ઘરથી પણ સારી ભોજન – નાસ્તાની સુવિધા

પરિવારજનની જેમ કોવિડના દર્દીઓની કરાતી સુશ્રુષા અહેવાલ:નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૨ સપ્ટેમ્બર :સવારે ૦૭:૦૦ વાગે હેલ્ધી બ્રેકફાસ્ટ વિથ ચા-કોફી, ૦૯:૦૦ વાગે લીંબુ શરબત, બપોરે ૧૨:૦૦ વાગે લીલા શાકભાજી-કઠોળ અને દાળ-ભાત, ગ્રીન સલાડ સાથે લંચ, સાંજે … Read More

पश्चिम रेलवे के 75 स्टेशनों पर लगाये गये 5601.69 KWP क्षमता के रूफटॉप सोलर प्लांट

 मुंबई, 2 सितम्बर, 2020:भारतीय रेलवे को अपनी सभी ऊर्जा ज़रूरतों के लिए 100% आत्मनिर्भर बनने के उद्देश्य को पूरा करने और राष्ट्रीय सोलर पावर लक्ष्यों में योगदान देने की दृष्टि … Read More

ઉપલેટા જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા ૨૪ હજારથી વધુ લોકોની થઇ આરોગ્ય તપાસ

ધન્વંતરી રથનો એક જ મંત્ર : માનવતાસભર સંભાળ સાથે કોરોનાને આપીશું મ્હાત ઉપલેટા જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા તા. ૩૦ સુધીમાં ૨૪ હજારથી વધુ લોકોની થઇ આરોગ્ય તપાસ અહેવાલ:રાધિકા વ્યાસ, રાજકોટ … Read More

પદાધિકારીઓ અને ધારાસભ્યના વેતનમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક લાવશે:પ્રદિપસિંહ જાડેજા

કોરોના મહામારી સંદર્ભે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયપદાધિકારીઓ અને ધારાસભ્યના વેતનમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક લાવશે:વૈધાનિક રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા • પદાધિકારીઓ અને ધારાસભ્યના વેતનમાં ઘટાડો … Read More

રાજયમાં થયેલા વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે SDRFના ધોરણે સહાય ચુકવાશે

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ખેડૂત હિતકારી મહત્વપૂર્ણ નિર્ણય કૃષિ મંત્રીશ્રીએ મંત્રીમંડળના કિસાન હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરી ખેડૂતો ગરેમાર્ગે ન દોરાય સરકાર ભૂતકાળની જેમ જ આ વર્ષે પણ … Read More

ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં : પ્રદિપસિંહ જાડેજા

સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ ગુંડાઓ અને અસામાજીક તત્વો ઉપર કાયદાનું શસ્ત્ર વાપરી શકાય તે માટેની ખાસ જોગવાઇઓ … Read More

રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ અમારો નિર્ધાર:ગૃહ રાજ્ય મંત્રીશ્રી

ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓ સામે રાજ્યમાં અમલી પાસાના કાયદાને વધુ કડક બનાવાયો: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા • જુગારનો અડ્ડો ચલાવનાર ગુનેગારની વ્યાખ્યામાં સુધારો: જાહેરમાં જુગારનો અડ્ડો ધરાવનાર વ્યક્તિ … Read More

આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય : શિક્ષણ મંત્રી

શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતાનાં કારણોસર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડપ તા.૧૧/૦૯/૨૦૨૦ના … Read More

રાવલમાં કિસાન કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ ખેતરમાં ભરાયેલા પાણીમાં “તરણ સ્પર્ધા મહોત્સવ” યોજ્યો

સાની ડેમના દરવાજા તોડી નાખવાના કારણે તકલીફ થઈ વર્તુ ડેમના 20 દરવાજા એક સાથે 6 ફૂટ ખોલવાના કારણે તકલીફ થઈ રાવલમાં થયેલી તારાજી કુદરત સર્જિત નથી માનવ સર્જિત છે તંત્રની … Read More