Gujarat IAS Transfer: ગુજરાત ચૂંટણી પહેલા 23 આઈએએસ ઓફિસરની કરી બદલી, અમદાવાદના નવા કલેક્ટર બન્યા ધવલ પટેલ- વાંચો વિગત

Gujarat IAS Transfer: લોચન સહેરાને ઇસરોમાં મુકાતા હવે અમદાવાદ મ્યુનિસપલ કમિશ્નર કોને બનાવાશે તે મુદ્દે ચર્ચા છેડાઇ ગાંધીનગર, 12 ઓક્ટોબર: Gujarat IAS Transfer: ગુજરાત ચૂંટણી પહેલા આજે  ફરીથી રાજ્યમાં 23 … Read More

IAS officer raided there: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં IAS ઓફિસરને ત્યાં CBIની ટીમ દ્વારા દરોડા

IAS officer raided there: આઇએએસ કે. રાજેશ પર જમીન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે ગાંધીનગર, 20 મેઃ IAS officer raided there: ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે  CBIની ટીમ … Read More

Gujarat vibrant chief secretary: ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક, જાણો કોણ છે નવા CS

Gujarat vibrant chief secretary: ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી છે. 1986ની બેચના IAS ઓફિસર પંકજ કુમારના નામ પર મહોર મારવામાં આવી ગાંધીનગર, 27 ઓગષ્ટઃ Gujarat … Read More

ગુજરાતના IAS અધિકારી(gujarat cadre ias) ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન, CM રુપાણીએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ, 19 જૂનઃ ગુજરાત કેડરનાં IAS ઓફિસર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા (gujarat cadre ias) નું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે.ડો. ગુરુપ્રસાદ મહાપાત્રા છેલ્લાં દોઢ માસથી દિલ્હીની … Read More

AK sharma: देश-विदेश में चर्चित ए के शर्मा के प्रशासनिक अनुभवों का यूपी में लाभ उठाए भाजपा :गोपाल राय

AK sharma: मोदी जी के साथ 14 वर्ष गुजरात और 7 साल दिल्ली में विभिन्न प्रशासनिक पदों पर काम करने वाले ए.के शर्मा यूपी का भविष्य हैं। यूपी में देवदूत … Read More

ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ

ગાંધીનગર, 08 મેઃ કોરોનાકાળમાં અનેક ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. પરંતુ હવે લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે.  રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે નવ આઈએએસ(IAS) અધિકારીઓની … Read More

પદાધિકારીઓ અને ધારાસભ્યના વેતનમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક લાવશે:પ્રદિપસિંહ જાડેજા

કોરોના મહામારી સંદર્ભે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયપદાધિકારીઓ અને ધારાસભ્યના વેતનમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક લાવશે:વૈધાનિક રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા • પદાધિકારીઓ અને ધારાસભ્યના વેતનમાં ઘટાડો … Read More