સયાજી હોસ્પિટલના કોલ સેન્ટરમાં સારવાર હેઠળના દર્દીઓના ખબર અંતર જાણવા રોજ ૭૦થી વધુ કોલ આવે છે
પહેલા ૧૨ દિવસમાં ૮૪૦ જેટલા કોલ મળ્યા અને સારવાર હેઠળના સગાની જાણકારી મેળવી સ્વજનો એ ધરપત મેળવી સંકલન:બી.પી.દેસાઈ,નાયબ માહિતી નિયામક વડોદરા,કોવિડએ સંક્રમણ એટલે કે ચેપથી પ્રસરતો રોગ છે એટલે એની … Read More
