દ્વારકાના હડિયાળામાં ધસમસતા પુરમાં ત્રણ જણા તણાયા…
રિપોર્ટ:જગત રાવલ,જામનગરદ્વારકા જીલાના હડમતીયા ગામ પાસેની નદીમાં 3 તણાયા જતા એરેરાટી ફેલાઈ જવા પામી હતીનદીના ધસમસતા પ્રવાહમાં ત્રણ જણા માંથી એક નો આબાદ બચાવ થયો છે જ્યારે અન્ય 2 ની … Read More
રિપોર્ટ:જગત રાવલ,જામનગરદ્વારકા જીલાના હડમતીયા ગામ પાસેની નદીમાં 3 તણાયા જતા એરેરાટી ફેલાઈ જવા પામી હતીનદીના ધસમસતા પ્રવાહમાં ત્રણ જણા માંથી એક નો આબાદ બચાવ થયો છે જ્યારે અન્ય 2 ની … Read More
રાજકોટમાં જિલ્લા કક્ષાના ૭૪માં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી સંપન્ન રાજકોટ જિલ્લાના ૨૦૦ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા રાજકોટ, ૧૫ ઓગસ્ટ :- તા. ૧૫ મી ઓગસ્ટ-૨૦ ના સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર … Read More
કોરોના મહામારીમાં સરકારના સજાગ પ્રયાસોથી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે-પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સુરેન્દ્રનગર ખાતે ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ તિરંગો લહેરાવી સલામી આપી સુરેન્દ્રનગર,૧૫ … Read More
રાજકોટની ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં ૭૪મા સ્વાતંત્ર્ય દિનની શહેરકક્ષાની શાનદાર ઉજવણી સંપન્ન કોરોના સામેના જંગમાં સરકારની સાથે સહયોગી બની આપણો નાગરિક ધર્મ અદા કરીએ”અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયા રાજકોટ, તા.૧૫ ઓગષ્ટ – આજરોજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર … Read More
કૃષિ, વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના હસ્તે ત્રિરંગો લહેરાવાયો:કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા રિપોર્ટ:જગત રાવલરાષ્ટ્રના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી આન, બાન, શાન સાથે … Read More
શહેર અને જિલ્લાના નાગરિકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા તમામ ક્ષેત્રોમાં કાર્યરત કોરોના વોરિયર્સને બિરદાવ્યા મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ દેશના સુરક્ષા દળોમાં ગુજરાતના યુવાનોની વધી રહેલી સહભાગીદારી આનંદની વાત: અયોધ્યામાં રામલલ્લાના મંદિરના નિર્માણના … Read More
કોરોના સંક્રમણના કારણે મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં સાદાઇથી ઉજવવામાં આવ્યું સ્વતંત્રતાપર્વ રિપોર્ટ:જગત રાવલજામનગર શહેરકક્ષાના સ્વતંત્રતાપર્વની ઉજવણી જામનગર મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં કરવામાં આવી હતી. સામાન્ય રીતે જામનગર મહાનગરપાલિકાના કોઇ વોર્ડમાં રંગચંગે અને … Read More
था कभी यह आर्यवर्त..था कभी यह आर्यवर्त..श्री राम-कृष्ण-शंकराचार्य और विवेकानंद सबने यहीं जाना धर्म का मर्म।सप्त ऋषियों का भी हुआ यहीं जन्म,गुरु गोविंद सिंह ने भी लिया यहीं प्रण,स्वामी बुद्ध-महावीर … Read More
કોરોનાના દર્દીને સ્વસ્થ કરવા અસરકારક સાબિત થતી પ્લાઝમા થેરાપી “કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ગીલા રાજકોટવાસીઓ પ્લાઝમા દાન કરવા આગળ આવે ડો. ગૌરવીબેન ધૃવ, ડીનશ્રી, મેડીકલ કોલેજ,રાજકોટ રાજકોટ,તા.૧૪ ઓગસ્ટ આપણા વેદશાસ્ત્રોમાં કહેવાયું છે કે, પ્રકૃતિ જ તારણહાર અને સંહારક છે. જ્યારે જ્યારે પ્રકૃતિએ સંહારક સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે બીજીતરફ તેણે તેના સૌમ્ય સ્વરૂપ વડે ઘણું સર્જન પણ કર્યું છે. સમગ્ર વિશ્વ હાલમાં જ્યારે કોરોના વાયરસની મહામારીનો ભોગ બની રહ્યું છે ત્યારે, વિશ્વગુરૂ ભારત સહિત અનેક દેશો કોરોના વાયરસનો એન્ટીડોટ(પ્રતિરોધક રસી) શોધી રહ્યા છે. કોઈપણ વાયરસના સ્વરૂપને એન્ટી જન (સંક્રમિત) કહેવામાં આવે છે જ્યારે તેના સંહારકને એન્ટીબોડી(રોગ પ્રતિકાર શક્તિ) કહેવામાં આવે છે. એન્ટી બોડીએ માનવ કે પ્રાણીઓના શરીરની કુદરતે બનાવેલી એક એવી ડિફેન્સ સિસ્ટમ (રક્ષણાત્મક સંરચના) છે જે આપોઆપ જ અપડેટ થતી રહે છે. રોગ પ્રતિકાર શક્તિનું એક સ્વરૂપ પ્લાઝમા થેરાપી પણ છે. પ્લાઝમા એટલે શું ? પ્લાઝમા … Read More
राष्ट्रपति ने विशिष्ट सेवा के लिए राष्ट्रपति का पुलिस पदक और सराहनीय सेवाओं के लिए आरपीएफ/आरपीएसएफ कर्मियों को पुलिस पदक से सम्मानित किया दक्षिण-पूर्व रेलवे के प्रधान मुख्य सुरक्षा आयुक्त … Read More