प्रधानमंत्री कल ‘श्रीराम जन्मभूमि मंदिर’ के शिलान्यास समारोह में भाग लेंगे

04 AUG 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्द्र मोदी कल अयोध्या में ‘श्रीराम जन्मभूमि मंदिर’ के शिलान्यास समारोह में शामिल होंगे। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी समारोह से पहले हनुमानगढ़ी में पूजा … Read More

આદિજાતિઓનો થાગડ-થીગડ વિકાસ નહિ-ભાવિ પેઢી સમૃદ્ધ-સુખી-વિકાસમાં સહભાગી બને તેવી સરકારની પ્રતિબદ્ધતા:મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આદિજાતિ સલાહકાર પરિષદ બેઠક ગાંધીનગરમાં યોજાઇઆદિજાતિ-વનબંધુ વિસ્તારો-સમાજોના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે માવજતપૂર્વક વિચાર સાથે સરકારના સંશાધનો ટોપ પ્રાયોરિટીથી કાર્યરત કર્યા છે-મુખ્યમંત્રીશ્રી વનબંધુ કલ્યાણ યોજનામાં અત્યાર સુધી રૂ. ૯૦ હજાર … Read More

माल परिवहन को बढ़ावा देने के लिए रेलवे की नई पहल

अहमदाबाद,04 अगस्त:भारतीय रेलवे एक ओर जहां देश की जीवन रेखा एवं धड़कन मानी जाती है तथा देश केविकास में इसका अभिन्न योगदान रहा है। रेलवे बोर्ड द्वारा माल भाड़ा परिवहन … Read More

गुजरात के धोराजी से बांग्लादेश के दर्शना स्टेशन तक प्याज़ के परिवहन के लिए मालगाड़ी में लदान शुरू

पश्चिम रेलवे के भावनगर मंडल की नवगठित बिज़नेस डेवलपमेंट यूनिट को मिली अनूठी कामयाबी गुजरात के धोराजी से बांग्लादेश के दर्शना स्टेशन तक प्याज़ के परिवहन के लिए मालगाड़ी में … Read More

Exclusive : यह वह चांदी का जोड़ा है जो माननीय प्रधानमंत्री जी के हाथों से भूमि पूजन में प्रतिष्ठित होगी।

अयोध्या, 04 अगस्त 2020 यह वह नाग-नागिन का चांदी का जोड़ा है और चांदी की ईंट है, जो माननीय प्रधानमंत्री जी के हाथों से भूमि पूजन में प्रतिष्ठित होगी। राम … Read More

આચાર્ય શ્રી108 કૃષ્ણમણીજી મહારાજને અયોધ્યા પ્રસ્થાન પૂર્વે VHP ના હોદ્દેદાર અગ્રણીઓએ મહારાજશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટ: જગત રાવલ જામનગર,૦૪ ઓગષ્ટ:રામ જન્મભૂમિ પર નિર્માણ થઇ રહેલા મંદિરના શિલાન્યાસ પ્રસંગે ખાસ આમંત્રિત છોટી કાશી એવા જામનગરના કૃષ્ણ પ્રણામી ધર્મ ની આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ,ખીજડા મંદિરના આચાર્ય … Read More

સ્તનપાન એ માતા અને બાળક વચ્ચે મધુર સંબંધની શરૂઆત છેઃ ડૉ. જોલી વૈષ્ણવ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી સ્તનપાન એ માતા અને બાળક વચ્ચે મધુર સંબંધની શરૂઆત છેઃ ડૉ. જોલી વૈષ્ણવ નવજાત શિશુ માટે માતાનું ધાવણ અમૃત સમાનઃ ડૉ. ગાર્ગી … Read More

જાણો…., જામનગરમાં બુદ્ધિશાળી ચોરો એ પોલીસ થી બચવા ચોરી પછી બીજી શું વસ્તુ ચોરી

રિપોર્ટ: જગત રાવલ૦૪ ઓગષ્ટ,જામનગરમાં ધણશેરી અંજારિયા ચેમ્બર વિસ્તારમાં આવેલી એક કલરની દુકાન તેમ જ એક ગોદામમાં તસ્કરો ત્રાટકયા હતા અને રોકડ રકમ સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર સહિતની સામગ્રી ચોરી … Read More

અમદાવાદમાં 15 કિલો ચોકલેટથી રામમંદિરનું મોડેલ બનાવ્યું,

શિલ્પા ભટ્ટ નામની મહિલાએ 15 કિલો ચોકલેટથી રામમંદિરનું મોડેલ બનાવ્યું, રામમંદિર ભૂમિપૂજનને અમદાવાદમાં પણ ઉત્સાહ, 15 કલાકમાં રામમંદિરનું ચોકલેટ મોડેલ બનાવ્યું,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શિલ્પા ભટ્ટ ચોકલેટનું રામમંદિર ભેંટ આપવા માંગે … Read More

વડોદરાના સુરસાગર સરોવરમાં બિરાજમાન સર્વેશ્વર શિવજી ધારણ કરશે સુવર્ણ આવરણ

વડોદરાના હ્રદય સ્થાને સુરસાગર સરોવરમાં બિરાજમાન સર્વેશ્વર શિવજી ધારણ કરશે સુવર્ણ આવરણ: વડોદરા નું રાજવી યુગલ શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા આજે તેના કામનો શુભારંભ કરાવશે… 2021 માં સર્વેશ્ચર શિવ સ્થાપનાની રજત … Read More