अहमदाबाद मण्डल पर स्वच्छता सप्ताह की शुरूआत
अहमदाबाद,12अगस्त: माननीय प्रधानमंत्री की पहल पर पूरे भारतीय रेल पर “स्वच्छता सप्ताह” प्रारंभ किया गया है। पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर भी स्वच्छता सप्ताह की शुरूआत की गई है … Read More
अहमदाबाद,12अगस्त: माननीय प्रधानमंत्री की पहल पर पूरे भारतीय रेल पर “स्वच्छता सप्ताह” प्रारंभ किया गया है। पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर भी स्वच्छता सप्ताह की शुरूआत की गई है … Read More
રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – જેતપુર નવાગઢ નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા ૫૮ રોજમદાર સફાઇ કામદારોની દરખાસ્ત સરકારમાંથી મંજૂર થઈને આવતા આ રોજિંદા સફાઇ કામદારોને કાયમીના હુકમો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે એનાયત … Read More
જિલ્લાના કર્મનિષ્ઠ સફાઈ કામદાર બહેનોનું શાલ ઓઢાડીને કરાયું સન્માન રાજકોટ તા. ૧૧, ઓગસ્ટ – મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્યનું મહિલા અને બાળ વિકાસ વિભાગ કાર્યશીલ પ્રયાસો સાથે આગળ વધી રહ્યું છે. … Read More
રિપોર્ટ:જગત રાવલઆખું વિશ્વ આજે નંદ લલ્લા, બાલગોપાલ ભગવાન શ્રી ક્રુષ્ણ ભગવાન ના જન્મદિવસ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જામનગર માં પણ કોરોના કહેર વચ્ચે ભગવાન શ્રી ક્રુષ્ણ ની જન્મદિવસ … Read More
માનવ ગરીમા યોજના કીટ દ્વારા વસ્તુ બનાવી તેનું વેચાણ કરી સખીમંડળની બહેનો આર્થિક રીતે મજબૂત બનશે:જયેશભાઇ રાદડીયા રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ માનવ ગરીમા … Read More
कृष्ण जन्माष्टमी के अवसर पर विशेष ‘कृष्ण’ यह नाम स्वयं में ही विलक्षण है. इसका एक प्रचलित अर्थ रंग का बोधक है और काला या श्यामल रंग बताता है पर … Read More
સૂરત શહેર અને જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ એન.એફ.એસ.એ.એક્ટ ૨૦૧૩ની જોગવાઈ મુજબ લોકડાઉનથી અનલોકમાં ઘરમાજ રહેલા પ્રા. શાળાના બાળકોને અનાજ/રોકડ એલાઉન્સ સહાય….. પ્રતિ દિવસ દીઠ કુલ ૭૦ દિવસ નું અનાજ … Read More
સુરતના ચાઈલ્ડ ન્યુરો ફિઝીશ્યને પ્લાઝમાં ડોનેટ કર્યું અગાઉ ૪૦ વખત ડો.રિતેશ શાહ રકતદાન કરી ચૂકયા છેઃ રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયાસુરત:મંગળવાર:– સાંપ્રત સમયમાં કોરોના વાઈરસની મહામારી સામે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે ડોકટરો … Read More
દર્દીઓ, તબીબો અને પેરામેડિકલ સ્ટાફને દરરોજ ૫૦૦ જેટલી ‘હાઈજેનિક ફૂડ’ ફુડની ડીશ પીરસતું સ્મીમેર હોસ્પિટલનું તંત્ર રિપોર્ટ:પરેશ ટાપણીયા સુરત:મંગળવાર: સુરતનું આરોગ્ય તંત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારી સારવાર આપી સ્વસ્થ કરવામાં જેટલું … Read More
અમદાવાદ,૧૧ ઓગસ્ટ:પશ્ચિમ રેલવેએ પોતાની પાર્સલ વિશેષ ટ્રેનો અને માલગાડીઓના માધ્યમથી દેશના વિભિન્ન ભાગોમાં અત્યાવશ્યક વસ્તુઓના પરિવહનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. વૈશ્વિક મહામારી કોરોનાવાઈરસને લીધ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં તુરંત ચિકિત્સાની જરૂરતવાળા … Read More