केंद्रीय कृषि मंत्री ने मृदा स्वास्थ्य कार्ड के आधार पर एकीकृत मृदा पोषक तत्व प्रबंधन के लिए किसान आंदोलन का आह्वान किया

 जैव एवं जैविक उर्वरकों के बढ़ते उपयोग और रासायनिक उर्वरकों के कम इस्‍तेमाल के लिए मिशन मोड में जागरूकता अभियान लॉन्च करें: श्री नरेंद्र सिंह तोमर 06 MAY 2020 by … Read More

कोविड-19 से लडने के लिए भारतीय प्रौद्योगिकियों के संकलन का महानिदेशक, सीएसआइआर   द्वारा लोकार्पण

यह संकलन समसामयिक है और इससे सूक्ष्म, लघु व मध्यम उद्यमियों, स्टार्टअप्स और व्यापक स्तर पर आम जनता को बड़े पैमाने पर लाभ होगा 06 MAY 2020  by PIB Delhi … Read More

डॉ हर्षवर्धन ने गुजरात और महाराष्ट्र में कोविड-19 प्रबंधन की तैयारियों और बचाव के उपायों की समीक्षा की

राज्यों को पूरी मदद का आश्वासन दिया समय पर उपचार के लिए प्रारंभिक निगरानी और संपर्कों की पहचान पर ध्यान देने पर जोर दिया ताकि कोविड-19 के कारण होने वाली … Read More

બજારો માં હજારોની ભીડ જામીને રોડ પર ટ્રાફિક જામ થયો જેનાથી નવા હજારો કેસ વધી જવાની સંભાવના વધી છે: વિનોદ પંડ્યા

એ એમ સી કમિશ્નર અમદાવાદ.હેલ્થ વિભાગ..ગુજરાત રાજ્ય ગાંધીનગર.તા.06/05/2020 વિષય – આજના આપના આપ ખુદી નિર્ણય બાબતે જાહેર હિતમાં ફરિયાદ અમદાવાદની જનતાનું હિત સુવિધા સમજદાર ઉત્તમ કમિશ્નર વિજય નેહરાને છોડી બીજા … Read More

AMC વિસ્તારમાં તમામ દુકાનો આવતીકાલ સવારે છ વાગ્યાથી આગામી સાત દિવસ સુધી બંધ રહેશે.દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે.

ગાંધીનગર,૦૬ મે ૨૦૨૦ વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ કુમાર ગુપ્તા અને અમદાવાદ શહેરમાં કોરોના ની કામગીરી ની દેખરેખ સોંપવામાં આવી છે. શ્રી ગુપ્તાએ આજે અમદાવાદ શહેરમાં … Read More

પશ્ચિમ રેલ્વે ચલાવશે કાંકરિયા – કટક અને પાલનપુર – સંકરેલ ગુડ્ઝ ટર્મિનલ વચ્ચે પાર્સલ વિશેષ ટ્રેન

અમદાવાદ, ૦૬ મે ૨૦૨૦ પશ્ચિમ રેલ્વેએ રાષ્ટ્ર અને લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કોરોના રોગચાળાના આ મુશ્કેલ સમયમાં દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ ની સપ્લાય જળવાઈ રહે તે માટે મોટા પ્રમાણમાં કામ કરવાનું … Read More

लोकडाउन में रेलवे ने पार्सल ट्रेनों से अर्जित किया 19.77 करोड़ रुपये

रेलवे ने पार्सल ट्रेनों से अर्जित किया अच्छा राजस्व; लॉकडाउन शुरू होने के बाद से अब तक की 54,292 टन सामान की ढुलाई और 19.77 करोड़ रुपये की हुई आय … Read More

માત્ર ચાર દિવસમાં ૩૯ ટ્રેનો દ્વારા શ્રમિકો યુ.પી-બિહાર-ઝારખંડ અને ઓડીશા રવાના

પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધપરપ્રાંતીયોને યોજનાબદ્ધ રીતે ઝડપથી તેમના વતન પહોંચાડવા જે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે તેમાં સૌ સક્રિય સહયોગ આપે એ જરૂરી……દેશમાં એક માત્ર ગુજરાત જ એવું … Read More

અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી સંપૂર્ણ બન્દ રહેશે

અમદાવાદ, ૦૬ મે ૨૦૨૦ કોરોનાના સંક્રમણને અટકાવવા▪રેડઝોન સહિત રાજ્યભરના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં શક્ય એટલા વધુ ફોર્સથી પૂરતી તકેદારી રખાશે: રાજ્ય પોલીસ વડાશ્રી શિવાનંદ ઝા▪અમદાવાદ શહેરના વધુ સંક્રમિત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને ભારતના ખ્યાતનામ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કરતો પત્ર લખ્યો છે

ગાંધીનગર, ૦૬ મે ૨૦૨૦ ◆ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને અમદાવાદ મેડીસિટીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કર્યો … Read More