મૃત કાગડાઓમાં બર્ડ ફ્લૂના ચેપને પગલે સાવલી તાલુકાના વસનપુરા ગામની ચોપાસના વિસ્તારોમાં પ્રતિબંધક આદેશો અમલમાં: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

મૃત કાગડાઓમાં બર્ડ ફ્લૂના ચેપને પગલે સાવલી તાલુકાના વસનપુરા ગામની ચોપાસના વિસ્તારોમાં પ્રતિબંધક આદેશો અમલમાં: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી નું જાહેરનામું તાત્કાલિક અસર થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે જાહેરનામા દ્વારા પશુપાલન … Read More

વડોદરા જિલ્લામાં એક લાખ પશુઓને ટેગ લગાવવામાં આવી

રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ વડોદરા જિલ્લામાં એક લાખ પશુઓને ટેગ લગાવવામાં આવી ગાય અને ભેંસ વર્ગના અંદાજે ચાર લાખ જેટલા પશુઓ માટે આધારકાર્ડ અને હેલ્થ કાર્ડ બની રહેનારી … Read More

યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ ૩૫મી વર્ષગાંઠ નવી સિવિલની પ્રસુતા મહિલાઓ અને નવજાત બાળકો સાથે ઉજવી

પ્રજાના પ્રતિનિધિની જન્મદિવસની અનોખી ઉજવણી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ ૩૫મી વર્ષગાંઠ નવી સિવિલની પ્રસુતા મહિલાઓ અને નવજાત બાળકો સાથે ઉજવી ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર કીટ અને બાળકો માટેની કીટ સાથે … Read More

૧૮ વર્ષના લગ્નજીવન, અનેક નિષ્ફળ પ્રસુતિઓ બાદ ૪૨ વર્ષની વયે જન્મેલા પ્રિમેચ્યોર શિશુનો ખિલખિલાટ સિવિલના તબીબોએ અણનમ રાખ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાડોક્ટર્સે દેવદૂત સમાન ભૂમિકા ભજવીને એક નિઃસંતાન બહેનના ઘરે શિશુનો ખિલખિલાટ ગૂંજતો કર્યો ૧૮ વર્ષના લગ્નજીવન, અનેક નિષ્ફળ પ્રસુતિઓ બાદ ગરીબ બહેનને ૪૨ વર્ષની વયે જન્મેલા પ્રિમેચ્યોર શિશુનો … Read More

સાબરમતી જેલને ભેટ આપવા પહોંચ્યો સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો `સુંદર’, જાણો, કેમ ભાવુક થયો મયુર વાકાણી?

મયુરનું માનવું છે કે, `જેલમાં ભલે ગુનેગાર રહેતા હોય પરંતુ જેલ એક એવી જગ્યા છે જ્યાં માણસનું પુનઃ ઘડતર થાય છે. અહીંથી બહાર નીકળીને વ્યક્તિ સારો માણસ બની શકે છે. … Read More

નિરક્ષર રેખાબહેને બ્રેઇનડૅડ પતિના અંગોનું દાન કરીને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં સ્મિત રેલાવ્યું

SOTTO હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બનેલી એક હૃદયસ્પર્શી ઘટના અંગ દાન મહાદાન : નિરક્ષર રેખાબહેને બ્રેઇનડૅડ પતિના અંગોનું દાન કરીને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં સ્મિત રેલાવ્યું સમાજના અતિ શિક્ષિત અને … Read More

કેદીની સાથે એના પરિવારે સજા ભોગવવી પડે એ ન્યાયી નથી: અધિક્ષક, વડોદરા મધ્યસ્થ જેલ

કેદીની સાથે એના પરિવારે સજા ભોગવવી પડે એ ન્યાયી નથી રાજ્ય સરકારનો સમાજ સુરક્ષા વિભાગ જેલ વિભાગના સહયોગથી માનવતા ભરેલી કેદી સહાય યોજનાનું સંચાલન કરે છે યોજનાના નિર્ધારિત નિયમો હેઠળ … Read More

જામનગરમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિના મધ્યસ્થ જિલ્લા કાર્યાલય સંતો-મહંત દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૭ જાન્યુઆરી: જામનગર જામનગર જિલ્લામાં અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલાં શ્રીરામ જન્મ ભૂમિ મંદિર માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના નેજા હેઠળ … Read More

કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો રાજયમા આજે ૬૬૫ નવા દર્દીઓ નોધાયા

રાજ્ય સરકારની હકારાત્મક અને પરિણામલક્ષી કામગીરીને પરિણામે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કોર કમિટિમાં લીધેલા નિર્ણયોને પરિણામે મળી સફળતા : … Read More

“રણમાં મીઠી વિરડી”GCRIના તબીબોએ દર્દીના જડબામાંથી દોઢ કિલોની જમ્બો ગાંઠ કાઢી

ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – “રણમાં મીઠી વિરડી”GCRIના તબીબોએ દર્દીના જડબામાંથી દોઢ કિલોની જમ્બો ગાંઠ કાઢી રાજસ્થાનના ગરીબ દર્દી ભોજરાજ મીણાને ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નવજીવન પ્રાપ્ત થયું … Read More