સ્વાસ્થય સૈનિકોની દેશના સૈનિકો માટે અનોખી સેવા સંવેદના

નડાબેટ પર તહેનાત બી.એસ.એફ. સૈનિકોની સ્વાસ્થય દરકાર કરી મેડિકલ કેમ્પનું આયોજન ૧૦૦૦ સૈનિકોમાં રોગપ્રતિકારક શક્તિ વર્ધક એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી દવાઓનું વિતરણ ૦૮ સપ્ટેમ્બર:ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારત – પાકિસ્તાન સરહદને જોડતી … Read More

S.V.P. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત માટે અસરકારક સાબિત થતા આયુર્વેદિક ઉકાળા

કોરોનાકાળના 114 દિવસમાં 1700થી વધારે દર્દીઓએ 12 હજારથી વધુ વખત રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું સેવન કર્યુ ગરમ ઉકાળા જ શરીર માટે ફાયદાકારક છે,ઠંડા ઉકાળા ઓછા અસરકારક છે : વૈધ રામ … Read More

નવી સિવિલમાં પ્લાઝમા થેરાપીની સફળ સારવારે નિહારિકાબેનને આપી નવી જિંદગી

ત્રણ વર્ષના બાળકથી અળગા રહી કોરોનાને મ્હાત આપી સુરત,૦૭ સપ્ટેમ્બર: નવી સિવિલમાં ૧૫ દિવસની સારવાર દરમિયાન ત્રણ દિવસ વેન્ટીલેટર પર રહ્યાં બાદ પ્લાઝમા થેરાપીના સફળ સારવારે સચિનની મહિલા નિહારિકાબેન પાધીને … Read More

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ

કોરોનાગ્રસ્ત શરીરના રિસર્ચ દ્વારા સારવારની પધ્ધતિમાં બદલાવ લાવી કોરોનાને હરાવવા વધુ સઘન પગલાં લેવાશે અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર: કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા તથા સંક્રમણ અટકાવવા માટે સમગ્ર … Read More

ગોપીનાથ જેમ્સના ૪૨ રત્નકલાકારોએ પ્લાઝમા દાન કર્યું

પ્લાઝમા ડોનેટ કરવામાં સૂરતીઓ અગ્રેસર:૯૩૯ વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યા જે પૈકી ૧૫૬૯ ઈસ્યુ સાથે સુરત રાજ્યમાં પ્રથમ નંબરે અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત: રવિવાર‘‘નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી … Read More

રાજકોટની ડિસ્ટ્રિક્ટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં વાઈડ કોમ્યુનિકેશન સિસ્ટમનું થયું ઇન્સ્ટોલેશન

કોવિડના દસ વોર્ડમાં ૪૦ મોબાઈલ, ૪૧ ડેટા ઓપરેટર, ૧૬ મોબાઈલ કાઉન્સિલર, સ્પેશિયલ સોફટવેર અને હોસ્પિટલ બહાર વિષયવસ્તુ મુજબ ચાર વિન્ડો શરૂ થઈ અમદાવાદની કારગત નીવડેલી સિસ્ટમના મોનિટરિંગ  માટે તબીબો અને ટેકનીશ્યોની સાત સભ્યોની ટીમ રાજકોટમાં અહેવાલ:નરેશ … Read More

સીવીલ હોસ્પિટલમાં દર્દીને સારવાર માંગણીથી નહીં લાગણીથી થાય છે: અમરીશભાઈ ત્રિવેદી

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : “અલ્ટ્રામોર્ડન પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનના દર્દીઓને જે સારવાર આપવામાં આવે તેનાથી પણ વધુ સારી સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અપાય છે, અહીં દર્દીઓને હૂંફ અને માનસિક સધિયારો તો આપવામાં આવે છે, સાથો સાથ … Read More

મધુર સંગીત પીરસીને કોરોના દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : સંગીત એ ઈશ્વરની દેન છે, શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે. સંગીત એ મનુષ્યના જીવનનો મહત્વનો હિસ્સો છે. સંગીત કોઈપણ વ્યક્તિના મન અને મગજ પર અસરકર્તા છે. કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબુત બને … Read More

માટીના ચૂલાથી શહેરના પિઝા પાર્લર સુધી ગીતા વસાવાની સંઘર્ષમયી પ્રેરકગાથા

દીનદયાલ ગ્રામિણ કૌશલ્ય યોજના હેઠળ તાલીમબદ્ધ થઇ આદિવાસી દીકરી ગીતા વસાવા બારડોલીમાં મેનેજર પદ શોભાવે છે આદિવાસી ભાઇ-બહેનોને ઉજ્જવળ ભાવિનો રાહ ચીંધતી ગીતા વસાવા સૂરતઃશનિવારઃ- શું આપણે કલ્પના કરી શકીએ … Read More

ડોબરિયા પરિવારની એક સાથે ત્રણ પેઢી સામે કોરોના હાર્યો

કોરોનાગ્રસ્ત માતાની મમતાથી છ માસના રિગ્વેદને કોરોના સ્પર્શી પણ ન શક્યો અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત:શનિવાર: કતારગામમાં રહેતા ડોબરીયા પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા, પરંતુ આ પરિવારના ફુલસમા … Read More