મનપાના પાડોશી અધિકારીએ આઘાત ન લાગે તે રીતે સમયસર હોસ્પિટલની સારવાર અપાવી- ફરીદખાન

પહેલો સગો તે પાડોશી’ કહેવત સાકાર થઈઃ ઓક્સિજનનું પ્રમાણ ખુબ ઓછું, પણ સ્મીમેરની સારવાર અને મજબૂત મનોબળથી ફરીદખાને માત્ર પાંચ દિવસમાં કોરોનાને હરાવ્યો મહાનગરપાલિકાના અધિકારીની સમયસૂચકતા અને સ્મીમેરની સમયસરની સારવારે   … Read More

કોરોનાકાળમાં આયુર્વેદિક ચિકિત્સા કેટલી અસરકારક છે જાણો આ વિશેષ અહેવાલમાં

અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા પત્રકારો માટે આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પણ આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ સિવિલ હોસ્પિટલમાં ૨૧૦૧ કોરોના વોરીયર્સ, ૧૭૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સંશમની વટી, આયુષ-૬૪, … Read More

“કારગિલ યોદ્ધાના જુસ્સો” સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેના જંગ બિરદાવવા લાયક

કારગિલ યોદ્ધા હવે સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ લડી રહ્યા છે- પૂર્વ સૈનિક દિનેશકુમારનો જુસ્સો બિરદાવવા લાયક કોરોના યોદ્ધા એવા તબીબે કારગિલ યોદ્ધાને બચાવવા કર્યો છે દ્રઢ સંકલ્પ કારગિલ યુધ્ધના … Read More

‘…અને જ્યારે સિવીલ હોસ્પિટલના હ્રદય પર જ ઘા થયો…

૧૨ વર્ષ થઈ ગયા… ઘટનાના ઘા ઉંડા જરૂર હતા…પણ સેવા- સુશ્રુષા-સંવેદનાને પગલે રૂઝ આવી… ૨૦૦૧માં ભૂકંપ, ૨૦૦૮માં બ્લાસ્ટ અને ૨૦૨૦માં કોરોના અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવા હંમેશા અવ્વલ રહી છે : … Read More

અભયમની મધ્યસ્થીથી પતિપત્નીનો સંસાર તૂટતાં બચી ગયો

દારૂ પીને પત્નીને ત્રાસ આપતાં પતિને તેની જવાબદારીનું ભાન કરાવતી અભયમ ટીમ સુરત: સુરતની મહિલાને શરાબી પતિના રોજબરોજના ત્રાસથી મુક્તિ આપવાની સાથે ૧૮૧ અભયમ હેલ્પલાઈને બેજવાબદાર પતિને તેની જવાબદારીનું ભાન … Read More

સુરત સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય માટે બીજી ઓક્સિજન લિક્વિડ ટેન્ક મુકાઈ

૧૭૦૦૦ લિટરની ઓકિસજન ટેન્કથી મોટી રાહત થશેઃ તંત્ર દ્વારા ઝડપી વ્યવસ્થા સુરત,શુક્રવાર: કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે સુરતમાં કોરોના સંક્રમણને રોકવા આયોજનબધ્ધ પગલાઓ લેવાયા છે. નવી સિવિલ … Read More

ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યાઃ ૫૦ વખત પ્લાઝમા ડોનેટનો કર્યો સંકલ્પઃફૈઝલ ચુનારા

૧૧૭ કોરોનામુકત વ્યકિતઓએ પ્લાઝમા ડોનેટ કર્યા ૧૬૨ કોરોના પોઝીટીવ દર્દીઓને પ્લાઝમા સારવાર અપાઈ પ્લાઝમા ડોનેશન માટે અગ્રેસર રહેલા કોરોનામુક્ત સુરતીલાલાઓ રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત: મોગલો સામે યુધ્ધ લડવા મહારાણા પ્રતાપને … Read More

કોરોના સમયે લોકોની મદદગાર બનવું એ જ માતાને સાચી શ્રદ્ધાંજલિ’: દિનેશચંદ્ર જરીવાલા

સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ દિનેશચંદ્ર જરીવાલાની ફરજપરસ્તી માતાના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર હાજર થયાં ‘બેટા, મારા મૃત્યુનો શોક ન પાળતા ફરજ નિભાવી લોકોની સેવા કરજે’: રિપોર્ટ: પરેશ ટાપણીયા,સુરત સુરતના … Read More

“નાકથી મગજ સુધી પહોંચેલા ટ્યુમરને” ડો. કલ્પેશ પટેલના અનુભવ અને સહિયારા પ્રયાસોથી દૂર કરાયું

૨૦ વર્ષની કારકિર્દીમાં આ પ્રકારનું જટિલ અને જોખમી ઓપરેશન પ્રથમ વખત કર્યુ : ડૉ. કલ્પેશ પટેલ પાંચ મહિનાથી એન્જીયોફાઇબ્રોમાંથી પીડીત સતિષે દર્દ પર ફતેહ હાંસલ કરી.. સંકલન : અમિતસિંહ ચૌહાણ … Read More

માં ની મમતા સામે કદાચ ભગવાન પણ આ જોઈ નતમસ્તક થતા હશે…

અમદાવાદ,માં તે માં બીજા બધા વગડા ના વા….આ કહેવત ને ચરિતાર્થ કરતો આ વીડીઓ સામે આવ્યો છે જેમાં એક માદા ઉંદર વરસતા વરસાદમા જમીનના બાકોરા ના દર મા નાનકડા બચ્ચાઓને … Read More