Results of Ayurvedic treatment: જીવનના છેલ્લા કલાકો ગણી રહેલા બેભાન દર્દીને નસ્ય ચિકિત્સા મોતના મુખમાંથી બહાર લઈ આવી !

Results of Ayurvedic treatment: ત્રણ વર્ષથી દાંતમાં દુખાવો અને લીવરની તકલીફના કારણે અરૂણભાઇ પેઇનકિલર લેતા હતા. જેની આડઅસરના કારણે લીવર ફેઇલ થઇ ગયું હતું Results of Ayurvedic treatment: પ્લેટલેટસ્ આયુર્વેદ … Read More

Ayurvedic treatment: કોરોના મહામારીમાં લોકો આયુર્વેદિક તરફ પાછા વળ્યા …

મ્યુકરમાઇકોસીસની સારવારમાં આયુર્વેદિકની પંચકર્મ ચિકિત્સા શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થયો અમદાવાદ અખડાનંદ આયુર્વેદિક કૉલેજના પંચકર્મ વિભાગના વૈદ ડૉ. રામ શુક્લા વિગતે જણાવે છે કે,આયુર્વેદિક સારવાર પધ્ધતિ ગંભીર રોગોમાં પણ કારગર સાબિત … Read More

આ મહામારીએ આપણને આયુર્વેદ તરફ પાછા વળવાનો બોધપાઠ આપ્યો છે: ડૉ. હર્ષિત શાહ

અખંડાનંદ આયુર્વેદિક કોલેજની કોરોના સામે ઝાઝા મોરચે લડાઈ કોવિડ હોસ્પિટલ્સમાં ફરજ, શહેરમાં ઔષધી-ઉકાળા વિતરણ,ઓ.પી.ડી અને ઓનલાઇન શિક્ષણકાર્ય તો ખરુ જ રિપોર્ટ:ઉમંગ બારોટશિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો પ્રલય અને નિર્માણ એની … Read More

કોરોનાકાળમાં આયુર્વેદિક ચિકિત્સા કેટલી અસરકારક છે જાણો આ વિશેષ અહેવાલમાં

અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા પત્રકારો માટે આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પણ આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ સિવિલ હોસ્પિટલમાં ૨૧૦૧ કોરોના વોરીયર્સ, ૧૭૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સંશમની વટી, આયુષ-૬૪, … Read More