સુરતના જેનિશભાઈ શાહે સતત ત્રીજી વાર પ્લાઝમાં ડોનેટ કર્યું

કોરોનામુક્ત થયેલાં ૧૭ મિત્રો-પરિચિતોને સમજાવી નવી સિવિલમાં પ્લાઝમા ડોનેટ કરાવ્યું છે સુરત:બુધવાર:- સુરતના કોરોના વોરિયર જેનિશભાઈ શાહે કોરોનામુક્ત થયાં બાદ આજે સતત ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેઓ છેલ્લાં … Read More

સુરત જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓનું ગ્રામ્ય વિસ્તારમાં પ્રેરણાદાયી ‘હેન્ડ વોશ’ જનજાગૃત્તિ અભિયાન

કોરોના મહામારી વચ્ચે સમગ્ર રાજ્યમાંથી એક માત્ર સુરત જિલ્લાએ ત્રણ માસમાં કુલ ૧૦ લાખથી વધુ લોકોને સાબુ વડે હાથ ધોવાના ડેમો દર્શાવી જાગૃત કર્યાઃ સુરત:બુધવાર: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સ્વચ્છતાના … Read More

હિરાને ચમકાવનાર સૂરતની શિવમ જ્વેલ્સનું પ્રેરણાદાયી પગલું

સૂરતઃમંગળવારઃ– સૂરત શહેર રાજયમાં સૌથી વધુ પ્લાઝમા દાન સાથે આગળ વધી રહ્યું છે. આ ભૂમિની તાસીરના પરિણામે મોટી સંખ્યામાં રત્ન કલાકારો, ખેડુતો, યુવાનો કોરોનાગ્રસ્તોની સારવાર વધુ સારી રીતે થઈ શકે … Read More

સુરતની ૨૧ વર્ષીય મનાલી પ્લાઝમા ડોનેટ કરી યુવાનો માટે પ્રેરણાત્મક બની

મનાલી અણઘણ સૂરતની ચોથી મહિલા પ્લાઝમા ડોનર બની સૂરતઃમંગળવાર:- સુરતનું યુવાધન કોરોના સામેના જંગમાં પ્લાઝમા ડોનેશન કરી અનેરૂ યોગદાન આપી રહ્યું છે. સુરતની ૨૧ વર્ષીય મનાલી અણઘણ પ્લાઝમા ડોનેટ કરી … Read More

ચોમાસાની સ્થિતીએ અમદાવાદ કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સજજ

સાબરમતી નદીમાંથી ૧૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવનાર હોઈ અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા રિપોર્ટ:અમિતસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, ૧ લાખ ૪૫ હજાર ક્યુસેક લેવલ … Read More

સફાઇકર્મીઓનું કોરોના સામેની લડાઇમાં ગ્રાઉન્ડ લેવલનું આગવું યોગદાન

કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૩પ૦ અને સિવિલ હોસ્પિટલના ૪૫૦ જેટલા સફાઇકર્મીઓનું કોરોના સામેની લડાઇમાં ગ્રાઉન્ડ લેવલનું આગવું યોગદાન સુરત:સોમવાર: કોરોનાકાળના પ્રારંભથી જ નવી સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહેલા ૮૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ … Read More

મેઘમહેર બાદ સોળે કળાએ ખિલ્યુ જૂનાગઢનું સૌંદર્ય,જાણો કુદરતે કેવી વરસાવી છે મહેર

૨૩ ઓગસ્ટ:રાજ્યમાં આ વર્ષે સિઝનનો સારો વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જૂનાગઢમાં પણ સતત મેઘમહેર થતા સોળે કળાએ સોંદર્ય ખિલ્યુ છે. જૂનાગઢમાં હરિયાળી વનરાજીઓ … Read More

વડોદરા જિલ્લા કલેકટરશ્રીએ વાઘોડિયા મામલતદારને સાવચેતી રાખવા આપી સૂચના

રૂલ લેવલ જાળવવા દેવ ડેમમાં થી 964.80 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતાં આંશિક 30 સેમી ખુલ્લા રાખવામાં આવેલા બે દરવાજા 15 સેમી ખુલ્લા રખાયા વડોદરા,૨૩ … Read More

UPDATE NOW:વડોદરા અને વાઘોડિયા તાલુકા વહીવટી તંત્રોને સાવધ કરવામાં આવ્યા

આજવા સરોવરમાંથી 3340 ક્યુસેક પાણી છોડાતાં વડોદરા અને વાઘોડિયા તાલુકા વહીવટી તંત્રોને સાવધ કરવામાં આવ્યા રૂલ લેવલને ધ્યાનમાં રાખીને આજવા સરોવરમાં 212 ફૂટ જળ સ્તર જાળવી રાખવું જરૂરી છે આજે … Read More

NEWS ALERT:વડોદરા જિલ્લાના ચાર તાલુકાઓના મહી કાંઠાના ગામોમાં સતર્કતા રાખવા સુચના

કડાણા ડેમમાંથી મહી નદીમાં 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ક્રમશ: 2 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવશે વડોદરા જિલ્લાના ચાર તાલુકાઓના મહી કાંઠાના ગામોમાં સતર્કતા રાખવા સુચના … Read More