અટલ સંવેદના આઇસોલેશન કોવિડ સેન્ટર ખાતે પુસ્તકાલયનો પ્રારંભ

આઈસોલેશન સેન્ટર ખાતે રહેતા અજ્ઞાતવાસમાં રહેતા નાગરિકો નિરાંતે મનને શાંતિ આપે, જ્ઞાન આપે તેવા પુસ્તકોનું વાંચન કરી પોતાનો સમય પસાર કરશેઃ સુરત,શુક્રવાર:– સુરત શહેરના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે અટલ સંવેદના … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલ વાન’નો શુભારંભ

‘પ્લાઝમા થેરાપી’ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આશીર્વાદરૂપ ૯૯૭૮૯ ૮૫૬૫૩ નંબર પર પ્લાઝમા ડોનેટ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે રિપોર્ટ:રાહુલ પટેલ કોવિડ૧૯ ની મહામારીમાં પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ બની … Read More

આ મહામારીએ આપણને આયુર્વેદ તરફ પાછા વળવાનો બોધપાઠ આપ્યો છે: ડૉ. હર્ષિત શાહ

અખંડાનંદ આયુર્વેદિક કોલેજની કોરોના સામે ઝાઝા મોરચે લડાઈ કોવિડ હોસ્પિટલ્સમાં ફરજ, શહેરમાં ઔષધી-ઉકાળા વિતરણ,ઓ.પી.ડી અને ઓનલાઇન શિક્ષણકાર્ય તો ખરુ જ રિપોર્ટ:ઉમંગ બારોટશિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો પ્રલય અને નિર્માણ એની … Read More

સુરતમાં ‘કોમ્યુનીટી કોવિડ આઈસોલેશન સેન્ટરો’માં ૪૬૭ કોરોનાગ્રસ્ત દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

આશિંક લક્ષણો ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને પુરતી સવલતો સાથે વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવી રહી છે. સૂરતઃગુરૂવારઃ- નર્મદ નગરી સુરત શહેર તેની આગવી ઓળખના કારણે જાણીતું બન્યું છે. ખાવા-પીવાના અને ઉત્સવોના … Read More

કોરોના દર્દીઓની સેવા માટે MBBS પોસ્ટ ગ્રેજ્યુએશનના ૧૫૦ વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા

ઇન્ટર્નશિપ પૂર્ણ કર્યા બાદ કોવિડ વોર્ડમાં ફરજ બજાવવા માટે બે દિવસીય ઓરિએન્ટેશન તાલીમ યોજાઈ કોરોના મહામારીમાં દેશની અને સમાજની સેવા કરવાનો મોકો મળ્યો છે: અમે કોરોનાગ્રસ્તોની સેવા કરવામાં ક્યારેય પાછી … Read More

૦૭મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રીના વરદહસ્તે એમના નિવાસસ્થાને યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ કરાશે

સફળતાપુર્વક યોગ ટ્રેનિંગ પુર્ણ કરનાર યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ કરાશે આવતીકાલ તા. ૦૭મી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદહસ્તે એમના નિવાસસ્થાને કાર્યક્રમ યોજાશે રાજયના … Read More

શ્રીમંત મહારાજ શિવજીની છડીને સર્વેશ્વરના ચરણ કમળ સુધી લઈ ગયા અને શિવ પ્રતિમાના સુવર્ણ આવરણ માટેનું પૂજન શરૂ કરાવ્યું.

યોગેશભાઈની તપ સાધનાથી વડોદરાને સર્વેશ્વરની ભેટ મળી છે: પવિત્ર શ્રાવણ મહિનામાં શિવજી સુવર્ણમય થાય એ અદકેરા આનંદનો પ્રસંગ ગણાય:વિધાનસભા અધ્યક્ષ આટલી વિશાળ શિવ પ્રતિમાને સોનાનું આવરણ ચઢાવવું એ કદાચિત વિશ્વનો … Read More

જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે રક્ષાબંધન પર્વની રચનાત્મકતા સાથે ઉજવણી કરી

જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે આઈએમએના હોદ્દેદારોને રક્ષાસુત્ર બાંધી રક્ષાબંધન પર્વની પાઠવી શુભેચ્છાઓ વડોદરા,૦૪ ઓગસ્ટ,૨૦૨૦ જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે રક્ષાબંધન પર્વની રચનાત્મકતા સાથે ઉજવણી કરી છે. શ્રીમતી અગ્રવાલે ઈન્ડિયન … Read More

કલેક્ટર તરીકે નહિ પણ એક બહેન તરીકે કોરોના વોરિયર્સની જીવનરક્ષાની કામના કરું છુ: શાલિની અગ્રવાલ

કોરોના વોરિયર્સને  પ્રોત્સાહિત કરવા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની આગવી પહેલ કોરોના વોરિયર્સને રક્ષાસુત્ર બાંધી રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી તાલુકા કક્ષાએ પણ કોરોના વોરિયર્સ માટે રક્ષા બંધન પર્વ ઉજવી કમૅયોગીઓને પ્રોત્સાહિત … Read More

દર્દીની સેવા કરી એજ પિતાની સાચી શ્રદ્ધાંજલિ:શાહીન સૈયદ

પિતાએ પ્રેરણા આપી હતી કંઈ પણ થાય, કોરોનાગ્રસ્તોની સેવાને પ્રાથમિકતા આપજે: શાહીન સૈયદ પતિ સાથે અલથાણ કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે શાહીન સૈયદ સવારે વિડિયો કોલથી પિતાને અંતિમ … Read More